Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 16
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ભરીમાતા રોડ પર પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન અને તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

    ભરીમાતા રોડ પર પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન અને તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

    City Today DailyBy City Today DailyJanuary 27, 2025

    (સિટી ટુડે) સુરતઃ ૨૬ જાન્યુઆરી દિવસ ની ઉજવણી રૂપે ફુલવાડી વિસ્તારમાં ધ્વજવંદન સાથે ભાઇચારાના ભાવ સાથે નીકળેલ તિરંગા એકતા રેલીમાં શાન વધારવા પધારેલ સુરત શહેર પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત માજી.મેયર અને હિન્દુ મુસ્લિમ એકતા નાં પક્ષકાર જનાબ કદિર પીરઝાદા હિન્દૂ મિલન મંદીરના અમરીશાનંદ મહારાજ અને પદ્મ યજદી કરંજીયા, ડીસીપી ઝોન-૩ પીનાકીન પરમાર તથા લાલગેટના પીઆઇ ચૌધરી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી લાલગેટ વિસ્તારમાં રેલી નિકાળવામાં આવી હતી. તિરંગા એકતા રેલી માં પધારેલા મહેમાનો આયોજકો અને સૌ દેશભક્તો નું હિન્દુ મુસ્લિમ એકતા નાં ભાવ અને દેશ ભક્તિનાં લગાવ સાથે મહેમાનું સ્વાગત કરવા ખુબજ મોટી સંખ્યામાં માતાઓ. બહેનો યુવાઓ હાજર રહ્યા હતા.

    તિરંગા એકતા રેલીનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
    તિરંગા એકતા રેલીમાં પધારેલા મહાનુભાવોનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, વેડરોડ ખાતે અરશદ જરીવાલાની ટીમ દ્વારા સ્વાગત કરી સન્માિર્નત કરાયા હતા. ત્યારબાદ મુસ્લિમ સમાજના અગ્રણી મોહસીન મિરઝા તથા મિરઝા ગ્રુપ દ્વારા પમ્પીંગ સ્ટેશન પાસે રેલીનું સ્વાગત કરવામાં આવ્યંુ હતું.

    Post Views: 337
    @SURAT
    Previous Articleબલેશ્વર ગ્રામપંચયતની ઓફિસમાં મળી લાશ સીસીટીવી કેમેરા હોવા છતાં મામલો દબાવવી દેવામાં આવ્યો?
    Next Article શહેર સુરતના સુરત ડી.સી.બી. પોલીસ સ્ટેશન (ઈકો સેલ, સુરત) માં નોંધાયેલ બીટ કોઈન અંગેના GPID ના ગુન્હા કામે ધરપકડ થયેલ આરોપી – જાવીદ પીરૂભાઈ મુલતાની નાઓને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ (સ્પેશ્યલ) કોર્ટ,

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.