પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે નાસભાગ, ૩ના મોત, બે અધિકારી સસ્પેન્ડ, જિલ્લા ક્લેક્ટર અને SPની બદલી કરાઈBy City Today DailyJune 29, 20250 પુરી, તા.૨૯ ઓડિશાના પુરીમાં શ્રી ગુંડિચા મંદિર પાસે નાસભાગ મચી ગઈ હતી, જેમાં ઓછામાં ઓછા ત્રણ ભક્તોના મોત થયા હતા.…