Author: City Today Daily

પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ થાય છે. સિટી ટુડે:11 ભારતીય રેલવે, મુંબઈ ડિવિઝનના જનરલ મેનેજરની યાદીમાં જણાવ્યા મુજબ મુંબઈ ડિવિઝનની જિલ્લા અને ગૌણ અદાલતો સમક્ષ રેલવેના મુકદ્દમા (લિટિગેશન)નું કામકાજ સંભાળવા માટે, રેલવે બોર્ડ દ્વારા નિર્ધારિત અને સમયાંતરે સુધારવામાં આવતી સામાન્ય શરતો અને નિયમોને આધીન, ત્રણ વર્ષના સમયગાળા માટે અથવા આગામી આદેશો સુધી રેલવે એડવોકેટ્સ તરીકે પેનલ પર એડવોકેટ્સના નામોને મંજૂરી આપી છે. જેમાં મુંબઈ, થાણે, પાલઘર, વસઈ સહિતની કોર્ટમાં 32 વકીલોની પસંદગી કરવામાં આવી છે. જયારે સુરતમાં 10 વકીલોની નિમણુંક કરવામાં આવી છે.…

Read More

સિટી ટુડે:01 ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન ૩૧-૫-૨૦૨૬, રવિવારના રોજ ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને મોટીવેટ કરવા બદલ ભુજ અને અંજારના યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન તેમજ સમારોહમાં જે યુવાનોએ મહેનત કરી પોતાનો કીમતી સમય આપી કાર્યક્રમને સફળ બનાવ્યું તે બદલ ધોબી જમાતે આભાર વ્યક્ત કર્યો. ગુજરાત મુસ્લિમ ધોબી સમાજના પ્રમુખશ્રી સરફરાજ કાલુભાઈ શેખે વધુમાં જણાવ્યુ હતું કે વિવિધ ક્ષેત્રે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પણ મેડલ, સર્ટીફીકેટ, ગીફટ આપી તેમનું પ્રોત્સાહન સાથે સન્માન કરવામાં આવ્યું હતું.…

Read More

રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા સિટી ટુડે; 22 ખાસ અપીલ રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા ઈદ-ઉલ-અઝા બાબતે પરિપત્ર બહાર પાડી ગાય અને ગૌવંશ સિવાયના કાયદા દ્વારા પ્રમાણિત પશુઓનું પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગેનો પરિપત્ર બહાર પાડયા બાદ પણ રાજયના અનેક સ્થળેથી અસામાજિક તત્વો દ્વારા કાયદેસરના પશુઓ તથા હેરફેર કરતા વાહન ચાલકોને ખોટી રીતે કનડગત કરવાની ફરિયાદો મળેલ છે. હેરાનગતિથી રક્ષણ મેળવવા DGP સાહેબના પરિપત્રનું ચુસ્તપણે પાલન થાય તે માટે સ્થાનિક પોલીસ તંત્રને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવા જીપીસીસીના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્યશ્રી…

Read More

સિટી ટુડે;20 ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર ખાસ અપીલ સમગ્ર રાજયના શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા કાયદા દ્વારા પ્રમાણિત પશુની હેરફેરમાં ખોટી કનડગતથી રક્ષણ મેળવવા સ્થાનિક પોલીસ તંત્રને રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા ઈદ-ઉલ-અઝા બાબતે કરેલ પરિપત્ર સાથેનું અચૂક આવેદનપત્ર આપી સામાજિક જવાબદારી નિભાવવા અપીલ ઈદુલ અઝહાના તહેવાર આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ…

Read More

આરોપી પત્નીના ચેકો ગાંધીનગર એફએસએલમાં મોકલાયા અને હસ્તાક્ષર નિષ્ણાંતનો અભિપ્રાય તેણીની તરફેણમાં આવ્યો, જયારે પતિને માલ મળ્યાનું પુરવાર ન થયું : બંનેનો છુટકારો  સિટી ટુડે  સુરત. તા… દસ વર્ષ જૂના 80 લાખ ઉપરાંતના ઉલ્લાસ નગરના વેપારી દંપતિ સામેના ચેક રીટર્ન કેસમાં પત્નીની સહી પુરવાર થઈ ન હતી. જયારે પતિને માલ મળ્યા નું પુરવાર થયું ન હતું. જેમાં પત્નીની સહીવાળા ચેકો ગાંધીનગર એફએસએલ માં હસ્તાક્ષર નિષ્ણાંતના અભિપ્રાય માટે પણ મોકલવામાં આવ્યા હતા અને તેમાં બચાવ પક્ષની રજૂઆતને સફળતા મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના રીંગરોડ સ્થિત ટી.ટી. ટાવરમાં કાપડની દુકાન ધરાવતા અશોક મનસુખાની અને તેમની પત્ની પૂજા મનસુખાનીએ મહારાષ્ટ્ર ખાતેના ઉલ્લાસનગરના…

Read More

City ટુડે.૫-૫-૨૦૨૬   અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત    આજે જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાએ રાજયના પોલીસ વડા શ્રી ડો. કે. લક્ષ્મી નારાયણ રાવ સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી ઉપરોક્ત બાબતે રજૂઆત કરી હતી.   અમદાવાદના નરોડા ખાતે ગત સપ્તાહમાં ગૌરક્ષકોના નામે ગુંડાગિર્દી કરતા અસામાજિક તત્વો દ્વારા કાયદા દ્વારા પ્રમાણિત મૃત પશુઓની હેરફેર કરતી ટ્રકને બાળી દેવામાં આવી હતી તથા ડ્રાઈવર તથા ક્લીનરને બોથડ પદાર્થ દ્વારા ઢોર માર મારી ગંભીર ઈજા પહોંચાડવામાં…

Read More

આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા વિનંતી સિટી ટુડે:05   આજે જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાએ રાજયના પોલીસ વડા શ્રી ડો. કે. લક્ષ્મી નારાયણ રાવ સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાને આવેદનપત્ર આપ્યુ હતું.   આવેદનપત્રમાં આભાર સહ વિનંતી કરતા જણાવ્યું કે તા. ૧૮-૦૫-૨૦૨૬ થી તા. ૦૩-૦૬-૨૦૨૬ સુધી ઈદુલ અઝા નો ધાર્મિક તહેવાર સંવૈધાનિક અધિકાર મુજબ પરંપરાગત રીતે ઉજવી શકે માટે ગાય કે…

Read More

ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ. સાયબર ક્રાઈમ સુરત પોલીસે સાયબર ક્રાઈમ સુરત પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૨૨૬૦૦૧૪/૨૦૨૬ થી બી.એન.એસ. ની કલમ-૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨), ૬૧(૨), ૩(૫) તથા ઈન્ફર્ફોમેશન ટેકનોલોજી એકટ-૨૦૦૮ ની કલમ-૬૬(ડી), મુજબનો ગુનો દાખલ નો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ સદર કામની ફરીયાદ ફરીયાદી કરસનભાઈ અંબારામભાઈ ખોખાણી નાઓએ અત્રેનાં સાયબર ક્રાઈમ પો.સ્ટે. માં આપેલ છે. સદરહુ કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ આમ, તારીખ : ૦૮/૦૧/૨૦૨૪ થી તારીખ : ૦૯/૧૨/૨૦૨૪ દરમ્યાન આશિષભાઈ પટેલ, રહે. વડોદરા તથા સોમપુરીભાઈનાં મોબાઈલ નંબર : 9904763137, +91…

Read More

અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ. City today:surat અઠવાલાઈન્સ પો.સ્ટે. માં અઠવાલાઈન્સ પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૧૦૦૦૫૨૬૦૨૩૦/૨૦૨૬ થી બી.એન.એસ. ની કલમ-૩૧૬(૨), ૬૧(૨) તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો અધિનિયમ–૩, ૪(૧), ૫(સી) મુજબ નો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ સદર કામની ફરીયાદ ફરીયાદી મુખત્યાર અહેમદ રસીદ શેખ નાઓએ અત્રેનાં અઠવાલાઈન્સ પો.સ્ટે.માં આપેલ છે. સદરહુ કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ ઉપર જણાવ્યા મુજબ અરજીનાં સામાવાળાએ ઉપરોકત મિલકતનાં પ્લોટ નં. ૩ અને ૪ નો વેચાણ દસ્તાવેજ ફરીયાદીનાં નામે અને ફરીયાદીનાં ભાઈના નામે કરી આપ્યા બાદ તેઓએ લાલચમાંઆવી…

Read More

City today: Ahmedabad  नफरत छोडो… भारत जोडो… राहुल जी का अभियान सेक्युलर हिन्दु समाज के साथ कंधे से कंधा मिलाकर मतदान करने से ही सफल होगा स्थानिक स्वराज के चुनाव तो केवल प्राथमिक सुविधा बीजली-रास्ते-ड्रेनेज, आरोग्य एवं शिक्षा संबंधित प्रश्नो के निराकरण के लिए ही है किन्तु यह चुनाव विशेष महत्व रखता हे क्योंकि यह सामान्य चुनाव नही, यह चुनाव में आपके द्वारा दिए गये मत से राज्य और देश का भविष्य तय करने का आधारस्तंभ स्थापित होगा भारत देश में एक मात्र कांग्रेस पक्ष ही समग्र 140 करोड लोगो का सर्व-धर्म-जाति के भेदभाव के बिना प्रतिनिधित्व करता है देश…

Read More