ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા બાબત. સિટી ટુડે:16 ગત તા. 21/03/2026 ના રોજ મેં ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી હતી. જેમાં એક પત્રકાર સહિત કેટલાક વ્યક્તિઓએ મને બદનામ કરવાના ઈરાદાથી ખોટા અને ભ્રામક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પ્રસારિત કર્યા, મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડયું તથા ખંડણીની માંગણી કરી હોવાની ગંભીર ફરિયાદ નોંધાવી હતી. જાપાન પલવાર તથા ખંડણીની આંગણી ઉક્ત અરજીના આધારે તા. 08/04/2026 ના રોજ ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ…
Author: City Today Daily
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ સિટી ટુડે :12 કચ્છના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા દ્વારા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ખંડણીની ફરિયાદના અનુસંધાનમાં પોલીસે વધુ બે આરોપીઓને રાઉન્ડઅપ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં કાયદો પોતાનું કાર્ય કરી રહ્યો છે. જો તપાસ દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા સમાજમાં વૈમનસ્ય ફેલાવવાના, ઉશ્કેરણીજનક અથવા ભાઈચારાને નુકસાન પહોંચાડે તેવા સંદેશાઓ પ્રસારિત કરવામાં આવ્યા હોવાનું સામે આવે તો તો તેની સામે પણ કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ. આરોપીઓ ના મોબાઇલ કબજે લઈ સહિતના ડિજિટલ પુરાવાની ફોરેન્સિક તપાસ (FSL) દ્વારા પણ સત્ય બહાર આવવું…
સિટી ટુડે આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં લોકો પૈસા પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે, ત્યાં ઘણીવાર એવું સાંભળવા મળે છે કે માનવતા અને પ્રામાણિકતા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. પરંતુ કહેવાય છે ને કે ‘કળિયુગમાં પણ હજુ પ્રામાણિક માણસો જીવે છે’, અને આ વાતને સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે. એક પૂર્વ સૈનિકે પોતાની ફરજ અને નૈતિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડીને સમાજમાં એક નવો રાહ ચીંધ્યો છે. શું હતી સમગ્ર ઘટના? ગત તારીખ 3 જુલાઈ, 2026ના રોજ સુરત કોર્ટના જાણીતા વકીલ શ્રી કે. એ. નિખાર પોતાનું કોટ (બ્લેઝર) મહિલા વકીલ રૂમમાં ભૂલથી…
કચ્છ એ બોર્ડર જીલ્લો છે કચ્છની ધરતી હંમેશા ભાઈચારો, એકતા અને પરસ્પર સન્માન માટે જાણીતી રહી છે. અહીં તમામ સમાજોએ મળીને પ્રેમ, શાંતિ અને સૌહાર્દની પરંપરા જાળવી રાખી છે. તેથી કોઈપણ સમાજ કે વ્યક્તિ સામે ગેરબંધારણીય, અમાનવીય અને અન્યાયી કાર્યવાહી થાય તો તે માત્ર એક સમાજનો નહીં પરંતુ સમગ્ર કચ્છની ન્યાયપ્રિય જનતાનો પ્રશ્ન બને છે તાજેતરમાં વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી…
CITYTODAY:20 સુરત *આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત લઈ સહાદાતની રાત્રીએ તા 25/06/2026 ગુરુવાર અને 26/06/2026 ના તાજીયા ઠંડા થવાના રાજમાર્ગ પર નીકળ નારા મુખ્ય જુલુસના આયોજનની ચર્ચા કરી હતી.સુરત શહેર તાજીયા કમિટી ના પ્રતિનિધિ મંડળ મા તાજીયા કમિટીના શ્રી ઇસરાઈલ શેખ, એડવોકેટ શ્રી રાજુભાઈ મલેક શ્રી સોહેલ હાંસોટી શ્રી મોહસીન. મિર્ઝા શ્રી ઈમરાન. મેમણ શ્રી રોશન શેખ ( ઉન ભેસ્તાન સચિન ) શ્રી કેસર પીરઝાદા (લીંબાયત ) શ્રી રફીક. બિલાલ. શેખ (કદરસા નાલ ) સુરત શહેર તાજીયા કમીટી પ્રમુખ શ્રી અસદ કલ્યાણીએ શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતસાહેબ જોઈન્ટ પોલીસ…
પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ થાય છે. સિટી ટુડે:11 ભારતીય રેલવે, મુંબઈ ડિવિઝનના જનરલ મેનેજરની યાદીમાં જણાવ્યા મુજબ મુંબઈ ડિવિઝનની જિલ્લા અને ગૌણ અદાલતો સમક્ષ રેલવેના મુકદ્દમા (લિટિગેશન)નું કામકાજ સંભાળવા માટે, રેલવે બોર્ડ દ્વારા નિર્ધારિત અને સમયાંતરે સુધારવામાં આવતી સામાન્ય શરતો અને નિયમોને આધીન, ત્રણ વર્ષના સમયગાળા માટે અથવા આગામી આદેશો સુધી રેલવે એડવોકેટ્સ તરીકે પેનલ પર એડવોકેટ્સના નામોને મંજૂરી આપી છે. જેમાં મુંબઈ, થાણે, પાલઘર, વસઈ સહિતની કોર્ટમાં 32 વકીલોની પસંદગી કરવામાં આવી છે. જયારે સુરતમાં 10 વકીલોની નિમણુંક કરવામાં આવી છે.…
સિટી ટુડે:01 ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન ૩૧-૫-૨૦૨૬, રવિવારના રોજ ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને મોટીવેટ કરવા બદલ ભુજ અને અંજારના યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન તેમજ સમારોહમાં જે યુવાનોએ મહેનત કરી પોતાનો કીમતી સમય આપી કાર્યક્રમને સફળ બનાવ્યું તે બદલ ધોબી જમાતે આભાર વ્યક્ત કર્યો. ગુજરાત મુસ્લિમ ધોબી સમાજના પ્રમુખશ્રી સરફરાજ કાલુભાઈ શેખે વધુમાં જણાવ્યુ હતું કે વિવિધ ક્ષેત્રે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પણ મેડલ, સર્ટીફીકેટ, ગીફટ આપી તેમનું પ્રોત્સાહન સાથે સન્માન કરવામાં આવ્યું હતું.…
રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા સિટી ટુડે; 22 ખાસ અપીલ રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા ઈદ-ઉલ-અઝા બાબતે પરિપત્ર બહાર પાડી ગાય અને ગૌવંશ સિવાયના કાયદા દ્વારા પ્રમાણિત પશુઓનું પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગેનો પરિપત્ર બહાર પાડયા બાદ પણ રાજયના અનેક સ્થળેથી અસામાજિક તત્વો દ્વારા કાયદેસરના પશુઓ તથા હેરફેર કરતા વાહન ચાલકોને ખોટી રીતે કનડગત કરવાની ફરિયાદો મળેલ છે. હેરાનગતિથી રક્ષણ મેળવવા DGP સાહેબના પરિપત્રનું ચુસ્તપણે પાલન થાય તે માટે સ્થાનિક પોલીસ તંત્રને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવા જીપીસીસીના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્યશ્રી…
સિટી ટુડે;20 ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર ખાસ અપીલ સમગ્ર રાજયના શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા કાયદા દ્વારા પ્રમાણિત પશુની હેરફેરમાં ખોટી કનડગતથી રક્ષણ મેળવવા સ્થાનિક પોલીસ તંત્રને રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા ઈદ-ઉલ-અઝા બાબતે કરેલ પરિપત્ર સાથેનું અચૂક આવેદનપત્ર આપી સામાજિક જવાબદારી નિભાવવા અપીલ ઈદુલ અઝહાના તહેવાર આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ…
