Author: City Today Daily

સિટી ટુડે: 29 : સુરત  સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય શ્રી અમિત ચાવડાએ સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે શ્રી અરશદ જરીવાલાની નિમણૂક જાહેર કરી છે. શ્રી અરશદ જરીવાલા હાલમાં સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના એકમાત્ર ચૂંટાયેલા કોંગ્રેસ કોર્પોરેટર તરીકે જનતાના પ્રશ્નોને સતત અને અસરકારક રીતે રજૂ કરી રહ્યા છે. શહેરના નાગરિક પ્રશ્નો, વિકાસના મુદ્દાઓ અને જનહિતના પ્રશ્નોને લઈને તેઓ સતત સક્રિય રહ્યા છે. તાજેતરમાં નાસીરનગર મુદ્દે અસરગ્રસ્ત પરિવારોના અધિકારો માટે તેમણે સતત લડત આપી હતી અને આ મુદ્દાને ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચાડી ન્યાય માટે મજબૂત રજૂઆત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા…

Read More

સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ સિટી ટુડે સુરત: નવી સિવિલ હોસ્પિટલના વર્ગ 3 ના કર્મચારી ઇકબાલ કડીવાલા સામે સંજય ઈઝાવા નામના આરટીઆઈ એક્ટિવિસ્ટે કરેલા દાવાઓમાં હવે કડીવાલાએ સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વિવાદ વકર્યો છે. જો કે સંજય ઈઝાવા સામે હવે હેરાનગતી અને માનહાનીની ફરિયાદ ઈકબાલ કડીવાલા દ્વારા ખટોદરા પોલીસ મથકે નોંધવામાં આવી છે. જેમાં ઉલ્લેખ છે કે સીવીલ સ્ટાફમાં નર્સ તરીકે ફરજ બજાવતા બિપીન મેકવાનને લાજપોર જેલ દ્વારા પાઠવાયેલા પત્ર સાથે ઈકબાલ કડીવાલાને કોઈ લેવા-દેવા ના હોવા છતાં તેનું નામ જોડીને વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. સુરતની નવી સિવિલ હોસ્પિટલ…

Read More

CITYTODAY:25 विषय : आईएमसीआर की कॉन्स्टिट्यूशन क्लब ऑफ इंडिया, नई दिल्ली में मुस्लिम आगेवान एवं बुद्धिजिवीयों की राष्ट्रीय सलाहकार बैठक आईएमसीआर द्वारा भारतीय मुस्लिमो के संवैधानिक अधिकारो की रक्षा के लिए सभी भारतीय राजकीय पक्षो के साथ विचार विमर्श करने एवं सभी भारतीय नागरिको के संवैधानिक मौलिक अधिकारो की रक्षा के लिए ठोस कानूनी राह अपनाने के लिए 51 सदस्यों की उच्च स्तरीय राष्ट्रीय समिति का गठन करने का महत्वपूर्ण निर्णय मुस्लिमो के संवैधानिक अधिकारो के समर्थन के बारे में घोषणा पत्र जीपीसीसी वरिष्ठ आगेवान एवं पूर्व विधायक श्री ग्यासुद्दीन शेख ने एक निवेदन में कहा है कि दि. 24…

Read More

સિટી ટુડે : 21 અમો ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્ય મોહંમદ જાવેદ પીરઝાદા આપશ્રીને ખૂબ જ ગંભીર ચિંતા બાબતે રજૂઆત કરી રહ્યા છીએ કે ગુજરાત પોલીસના રાજ્ય ગુપ્તચર બ્યુરો દ્વારા ૧૯ જૂન ૨૦૨૬ ના રોજ રાજયભરમાં કટ્ટરપંથી વિરોધી કોષો (એન્ટી રેડીકલાઈઝેશન સેલ) ની સ્થાપનાના અનુસંધાનમાં જારી કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અને ઓપરેશનલ રોડમેપના અહેવાલો અંગે અમો ખૂબ જ ચિંતિત છીએ. સોશ્યલ મિડિયા મારફતે મળેલ પત્રો પરથી સમાચાર અહેવાલો સૂચવે છે કે આ કોષો પહેલાથી જ જિલ્લાઓમાં કાર્યરત થઈ ગયા છે. વધુ નોંધપાત્ર રીતે, SOP અંગેની વિગતો જાહેરમાં સામે આવી છે.…

Read More

ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા બાબત. સિટી ટુડે:16 ગત તા. 21/03/2026 ના રોજ મેં ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી હતી. જેમાં એક પત્રકાર સહિત કેટલાક વ્યક્તિઓએ મને બદનામ કરવાના ઈરાદાથી ખોટા અને ભ્રામક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પ્રસારિત કર્યા, મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડયું તથા ખંડણીની માંગણી કરી હોવાની ગંભીર ફરિયાદ નોંધાવી હતી. જાપાન પલવાર તથા ખંડણીની આંગણી ઉક્ત અરજીના આધારે તા. 08/04/2026 ના રોજ ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ…

Read More

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ સિટી ટુડે  :12 કચ્છના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા દ્વારા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ખંડણીની ફરિયાદના અનુસંધાનમાં પોલીસે વધુ બે આરોપીઓને રાઉન્ડઅપ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં કાયદો પોતાનું કાર્ય કરી રહ્યો છે. જો તપાસ દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા સમાજમાં વૈમનસ્ય ફેલાવવાના, ઉશ્કેરણીજનક અથવા ભાઈચારાને નુકસાન પહોંચાડે તેવા સંદેશાઓ પ્રસારિત કરવામાં આવ્યા હોવાનું સામે આવે તો તો તેની સામે પણ કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ. આરોપીઓ ના મોબાઇલ કબજે લઈ સહિતના ડિજિટલ પુરાવાની ફોરેન્સિક તપાસ (FSL) દ્વારા પણ સત્ય બહાર આવવું…

Read More

સિટી ટુડે  ​આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં લોકો પૈસા પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે, ત્યાં ઘણીવાર એવું સાંભળવા મળે છે કે માનવતા અને પ્રામાણિકતા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. પરંતુ કહેવાય છે ને કે ‘કળિયુગમાં પણ હજુ પ્રામાણિક માણસો જીવે છે’, અને આ વાતને સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે. એક પૂર્વ સૈનિકે પોતાની ફરજ અને નૈતિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડીને સમાજમાં એક નવો રાહ ચીંધ્યો છે. ​શું હતી સમગ્ર ઘટના? ​ગત તારીખ 3 જુલાઈ, 2026ના રોજ સુરત કોર્ટના જાણીતા વકીલ શ્રી કે. એ. નિખાર પોતાનું કોટ (બ્લેઝર) મહિલા વકીલ રૂમમાં ભૂલથી…

Read More

 કચ્છ એ બોર્ડર જીલ્લો છે કચ્છની ધરતી હંમેશા ભાઈચારો, એકતા અને પરસ્પર સન્માન માટે જાણીતી રહી છે. અહીં તમામ સમાજોએ મળીને પ્રેમ, શાંતિ અને સૌહાર્દની પરંપરા જાળવી રાખી છે. તેથી કોઈપણ સમાજ કે વ્યક્તિ સામે ગેરબંધારણીય, અમાનવીય અને અન્યાયી કાર્યવાહી થાય તો તે માત્ર એક સમાજનો નહીં પરંતુ સમગ્ર કચ્છની ન્યાયપ્રિય જનતાનો પ્રશ્ન બને છે તાજેતરમાં વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી…

Read More

CITYTODAY:20 સુરત *આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત લઈ સહાદાતની રાત્રીએ તા 25/06/2026 ગુરુવાર અને 26/06/2026 ના તાજીયા ઠંડા થવાના રાજમાર્ગ પર નીકળ નારા મુખ્ય જુલુસના આયોજનની ચર્ચા કરી હતી.સુરત શહેર તાજીયા કમિટી ના પ્રતિનિધિ મંડળ મા તાજીયા કમિટીના શ્રી ઇસરાઈલ શેખ, એડવોકેટ શ્રી રાજુભાઈ મલેક શ્રી સોહેલ હાંસોટી શ્રી મોહસીન. મિર્ઝા શ્રી ઈમરાન. મેમણ શ્રી રોશન શેખ ( ઉન ભેસ્તાન સચિન ) શ્રી કેસર પીરઝાદા (લીંબાયત ) શ્રી રફીક. બિલાલ. શેખ (કદરસા નાલ ) સુરત શહેર તાજીયા કમીટી પ્રમુખ શ્રી અસદ કલ્યાણીએ શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતસાહેબ જોઈન્ટ પોલીસ…

Read More