BREAKING NEWS

ગુજરાત

અયોધ્યામાં બાબરી ધ્વંશ બાદ પાટણમાં થયેલા કોમી કેસમાં ૪૬ આરોપીઓ નિર્દોષ જાહેર

પાટળ, તા.૧૨ અયોધ્યામાં બાબરી ધ્વંશ પછી સિદ્ધપુરમાં હુલ્લડને મામલે બાબરી ધ્વંસના પ્રત્યાઘાતરૂપે સર્જાયેલા ૧૯૯૨ના હુલ્લડ કેસમાં ચુકાદો આવ્યો છે. જેમાં સિધ્ધપુરમાં ૩૩ વર્ષ અગાઉ થયેલ કોમી હુલ્લડના કેસના ૪૬આરોપીઓ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે જ... Read more

સુરત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ૫૭ ટકા મતદાન થયું, ઠેર-ઠેર ઈવીએમ ખોટકાયા, ક્યાંક ચૂંટણી અધિકારી દારૂ પીને આવ્યા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ૫૭ ટકા મતદાન થયું, ઠેર-ઠેર ઈવીએમ ખોટકાયા, ક્યાંક ચૂંટણી અધિકારી દારૂ પીને આવ્યા

ગાંધીનગર, તા.૧૬ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે ૬૬ નગરપ... Read more

દેશ

મહાકુંભ જતી ટ્રેનમાં ચઢવાની ભાગદોડમાં ૧૮ લોકોનાં મોત

નવી દિલ્હી, તા.૧૬ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મહાકુંભ મેળા દરમિયાન સંગમ સ્નાન કરવા માટે ભક્તોની મોટી ભીડ પ્રયાગરાજ તરફ જઈ રહી હતી ત્યારે થયેલી ભાગદોડમાં ૧૮ લોકો માર્યા ગયા અને ૨૫થી વધુ લોકો ઘાયલ થયા હતા. દેશની રાજધાનીમાં નવી દિલ્હી રેલ્વે સ... Read more

રાજનીતિ

ભાજપનો ૨૦૦૦ કરોડનું નુકસાન થયાનો દાવોઃ ભાજપ-આપ વચ્ચે CAG લીક રિપોર્ટના મુદ્દે ઘમસાણ

રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પૂછ્યું કે, ‘CAG રિપોર્ટ ક્યાં છેઃ આ દાવાઓ ક્યાંથી આવી રહ્યા છે નવી દિલ્હી, તા.૧૧ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કથિત લિકર કૌભાંડ એક મોટો મુદ્દો બની ગયો છે. ભારતીય નિયંત્રક અને ઓડિટર જનરલ (CAG)ના અહેવાલને ટાંક... Read more

મનોરંજન

મન્નતની માલિકી મુદ્દે થયેલી ભૂલનો ફાયદો અભિનેતા શાહરુખ ખાનને ૯ કરોડ રૂપિયા આપશે સરકાર!

CITY TODAY :27 વર્ષ ૨૦૧૯માં શાહરૂખ ખાને ‘મન્નત’ના માલિકી હકો મેળવવા માટે ૨૫ ટકા ફી ચૂકવી હતી બોલિવૂડનો સુપરસ્ટાર શાહરૂખ ખાનનો બંગલો ‘મન્નત’ ખૂબ આલીશાન છે. તેને લઈને શાહરૂખ ખાન અવારનવાર ચર્ચામાં રહેતો હોય છે. દરરોજ હજારોની સંખ્યામાં ચાહકો તે... Read more

Copyright 2024 All rights are reserved. www.citytodaydaily.co.in