સુરત, તા.૨૮ શહેરમાં સતત વધી રહેલા ગુનાખોરીના કિસ્સાઓ વચ્ચે, પાંડેસરા અને ઉધના વિસ્તારમાં થયેલી ગંભીર ઘટનાઓએ શહેરમાં ચકચાર મચાવી છે. આ બંને ઘટનાઓમાં જ્યાં એક તરફ જૂની અદાવતના કારણે યુવકની જીવ... Read more
સુરત, તા.૨૮ સુરત શહેરમાં ખાદ્ય તેલના વધતા ભાવ વચ્ચે ચાલતા ટેમ્પોમાંથી તેલની ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. આ ચોરી માટે ચોરોએ અનોખી રીત અપનાવી છે. તેઓ ચાલતા ટેમ્પોની પાછળ ચડીને સ્ટંટ કરીને તેલન... Read more
નવી દિલ્હી, તા.૨૮ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહના આજે પૂરા રાજકીય સન્માન સાથે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મ... Read more
(સિટી ટુડે) સુરત,તા.૨૭ સુરત શહેરમાં ચાલતા મનપા સંચાલીત પેન્ડ પાર્કમાં ચાલતા બેફામ ઉઘરાણા અને ગોબાચારીનો વિવાદ સહિતની ફરીયાદો તથા ફરીયાદો બાદ રંગેહાથે પકડાયેલા કોન્ટ્રાક્ટરના સંચાલકોની સામે ભ... Read more
સુરત, તા.૨૭ સુરતના સરથાણામાં એક દીકરાએ સમગ્ર પરિવાર પર ઘાતકી હુમલો કર્યો છે. સ્મિત જીવાણી નામના યુવકે પત્ની-બાળકનાં ચપ્પાથી ગળાં કાપી હત્યા કરી નાખી તથા માતા-પિતાને પણ ચપ્પાના ઘા માર્યા. આ ઘ... Read more
સુરત, તા.૨૭ ૩૧જંની ઉજવણી પહેલાં સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. છેલ્લાં ૩ વર્ષમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલા અને જેમની સામે પાસાની કાર્યવાહી થઈ છે તેવા ૫૦૦ લોકોને પોલીસે પરેડ ગ્રાઉન્ડ પર એકત્ર... Read more
નવી દિલ્હી, તા.૨૭ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ૯૨ વર્ષની વયે અવસાન થયું છે. ગુરુવારે સાંજે બેહોશ થઈ જતાં તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રાત્રે ૯.૫૧ વાગ્યે અંતિમ શ... Read more
સંભલ, તા.૨૭ ઉત્તરપ્રદેશના સંભલમાં ગત ૨૪ નવેમ્બરે શાહી જામા મસ્જિદમાં સર્વે દરમિયાન હિંસા ભડકી હતી. જેને લઈને તંત્રએ મોટો ર્નિણય લીધો છે. હવે શાહી જામા મસ્જિદની સામે ખાલી પડેલા મેદાનમાં નવી પ... Read more
હૈદરાબાદ, તા.૨૬ લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી અગાઉ દિલ્હી કોંગ્રેસના નેતા અજય માકને આમ આદમી પાર્ટી... Read more
નવી દિલ્હી, તા.૨૬ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તણાવ વધી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આમ આદમી પાર્ટી કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવા માંગે છ... Read more