મુસ્લિમોમાં દીની અને દુન્યાવી શિક્ષણ વધે તે માટે પ્રયાસ કરવાની તમન્ના છે: શિહાબ પાકિસ્તાને વિઝા ન આપ્યો તે કડવો અનુભવ રહ્યો, આખરે ધીરજનું ફળ મળ્યું ઈરાનમાં માયનસ ૧૪ ડિગ્રીમાં ચાલવું ખુબ અઘરુ... Read more
સુરત,તા.૧૮ સુરતના રાજાવાડીમાં આવેલા મદરેસાના પ્રિન્સિપાલ અરસદ અહમદ અબ્દુલ કાદરી મીરે જણાવ્યું હતું કે, જ્યાં સુધી મદરેસાની વાત છે તો તેના દરવાજા ૨૪ કલાક ખુલ્લા રહે છે. ગમે ત્યારે કોઈપણ આવે મ... Read more
અમદાવાદ, તા.૧૮ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી આજે ગુજરાતના તમામ મદરેસાઓમાં સરવે હાથ ધરવામાં આવ્યો છે. પરંતુ અમદાવાદના દરિયાપુરમાં બાપુનગરની એક સ્કૂલના આચાર્ય સરવે કર્યા જતા... Read more
અમદાવાદ, તા.૧૮ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના હુકમથી રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મદ્રેસા નું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.આ સંવેદનશિલ મુદ્દો હોવાથી કોઈ પણ ગેરસમજ ઉભી ના થાય મા... Read more
ગાંધીનગર, તા.૧૮ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચે ગુજરાત સહિત દેશભરમાં મદ્રેસાની ચકાસણી કરવા સૂચના આપી છે.મદ્રેસાઓમાં બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ ભણતા હોવાના અહેવાલોને પગલે આ ચકાસણી કરવા સૂચન... Read more
ગાંધીનગર, તા.૧૭ એક તરફ, ઈફકોની ચૂંટણી બાદ સહકારી સંસ્થાઓના ભાજપના નેતા-આગેવાનોએ ભાજપ સામે અસહકાર આંદોલનના મારફતે મોરચો માંડ્યો છે જયારે બીજી તરફ, ચૂંટણી પૂરી થતાં ભાજપના જ ધારાસભ્યોએ સરકારી... Read more
રાયબરેલી, તા.૧૭ કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ શુક્રવારે રાયબરેલીમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે લોકોને ભાવનાત્મક અપીલ કરી અને કહ્યું કે, ‘હું મારા દીકર... Read more
અમદાવાદ, તા.૧૭ લોકસભા ની ચૂંટણી પુરી થતાં જ ભાજપ આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. ક્યાંક ભરતી મેળા નો વિરોધ થઇ રહ્યો છે તો ક્યાંક સીડીકાંડને લઈ આંતરિક વોર જામ્યો છે. કયાંક ભાજપ ના ધારાસભ્... Read more
(સિટી ટુડે) અમદાવાદ, તા.૧૭ લોકસભાની ચૂંટણીમાં લઘુમતિ પ્રભાવિત વિસ્તારોમાં કોંગ્રેસ તરફી મતદાન ન થાય તે માટેના ધમપછાડા કરવામાં આવ્યા હતા. ભાજપ એ આ વખતે કોંગ્રેસના જ જયચંદો નો સહારો લઈ આખોય ખે... Read more
અલ્તાફ બાસી ગેંગે ચારતોડા કબ્રસ્તાનમાં ધમકી આપીને ૩૫-૪૦ મકાનો પર કબજાે કરી ગરીબોને બેઘર કર્યા અલ્તાફ બાસીની કોલ ડીટેલ કઢાવવામાં આવે તો ખંડણી અને ડ્રગ્સના ધંધાનો ખુલાસો થઈ શકે છે ટપોરી બાસીને... Read more