Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બહિયલ, વડોદરા, ગોધરાના ઘટનાક્રમ બાબતે ખરા ગુનેગારોની સામે કડક કાનૂની કાર્યવાહી થાય પરંતુ નિર્દોષ નાગરિકોનો ખોટી ધરપકડ કે કનડગત ના થાય તે બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત

    બહિયલ, વડોદરા, ગોધરાના ઘટનાક્રમ બાબતે ખરા ગુનેગારોની સામે કડક કાનૂની કાર્યવાહી થાય પરંતુ નિર્દોષ નાગરિકોનો ખોટી ધરપકડ કે કનડગત ના થાય તે બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત

    City Today DailyBy City Today DailySeptember 30, 2025

    પોલીસ અધિકારીઓને સૂચના આપવા સારુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્યના ડીજીપી વિકાસ સહાયને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી

    (સિટી ટુડે) અમદાવાદ

    તા. ૩૦-૯-૨૦૨૫ને મંગળવારના રોજ ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ અને રાજ્ય ના ડી.જી.પી. શ્રી વિકાસ સહાય સાહેબ ને મુલાકાત કરી ગુજરાતમાં પાછલા દિવસોમાં બહિયલ, વડોદરા, ગોધરા ખાતે સોશિયલ મીડિયા દ્વારા ધાર્મિક લાગણીઓ દુભાવતી ઉશ્કેરણી જનક પોસ્ટ વાયરલ થવા ના કારણે હિંસક ઘટનાઓ બનવા પામેલ છે તે બાબતે ખરા ગુનેહગારોની સામે કડક કાનુની કાર્યવાહી થાય પરંતુ નિર્દોષ લોકો ની ખોટી કનડગત કે ધરપકડ ના કરવા માં આવે તથા સવિશેષ બહિયલ ખાતે નાગરિકોમાં પરસ્પર વિશ્વાસ નું વાતાવરણ પુન: ધબકતું થાય અને જનજીવન રાબેતા મુજબ નું પુન:સ્થાપિત કરી ભય થી સ્થળાંતર કરી ગયેલા નાગરિકો પરત ફરે તેવા પ્રયાસો કરવા પોલિસ અધિકારીઓ ને સુચના આપવા રજુઆત કરી હતી. કસૂરવારો સામે પગલાં લેવાય પરંતુ નિર્દોષ લોકો ને કનડગત ન કરવા અને શાંતિ અને સલામતી જાળવી રાખી શાંતિ સ્થપાય માટે સધન પ્રયાસ કરવા અંગે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, સમાજ સેવક જુનેદ શેખ, બહિયલ ના પૂર્વ સરપંચ ઈસ્માઈલ ભાઈ, ડેલિગેટ મુસ્તાક ભાઈ એ રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. નામદાર સુપ્રિમ કોર્ટે ૨૦૧૮ના તહસીન પૂનાવાલા ચુકાદામાં નિર્દેશો આપ્યા છે એ મુજબ દેશભરના તમામ જિલ્લાઓમાં એક એસપી વર્ગના નોડલ અધિકારીની નિમણૂક કરી ઉશ્કેરણીજનક ભાષણો કરનારાઓ ઉપર દેખરેખ રાખી નફરત ફેલાવતા તત્વો સામે તાત્કાલિક સુઓમોટો ફરિયાદ દાખલ કરવા આપેલ સુપ્રિમ કોર્ટના નિર્દેશનો સરકાર અમલ કરે.

    Post Views: 1,344
    ગોધરાના ઘટનાક્રમ બાબતે ખરા ગુનેગારોની સામે કડક કાનૂની કાર્યવાહી થાય પરંતુ નિર્દોષ નાગરિકોનો ખોટી ધરપકડ કે કનડગત ના થાય તે બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત બહિયલ વડોદરા
    Previous Articleપીરાન બીબીમા સાહેબા કબ્રસ્તાન, અમદુપુરા, કાલુપુર ખાતે દરિયાપુર મ્યુનિસિલ કાઉન્સિલરોના રૂા. ૨૦ લાખના સંયુક્ત બજેટમાંથી સી.સી. રોડ બનાવવાનું કામ પૂર્ણ થતાં લોકાર્પણ વિધિ
    Next Article ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ : ૨૬માંથી ૨૧ મંત્રીએ શપથ લીધા

    Related Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    June 1, 2026

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    May 22, 2026

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    May 21, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.