Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, August 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    City Today DailyBy City Today DailyAugust 25, 2026

    વિષય- સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે.

    સિટી ટુડે: અમદાબાદ:25

     26 ઓગસ્ટ ઇસ્લામ ધર્મના પૈગમ્બર હજરત મોહમ્મદ સાહબના જન્મદિવસના ઉપલક્ષ્યમાં “ઈદ એ મીલાદ” ઉજવવામાં આવે છે. આ વર્ષે જ્યારે લોકો સિદ્ધપુર (પાટણ) માં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવતા હતા ત્યારે સિદ્ધપુર પોલીસ દ્વારા તે પોસ્ટર હટાવી દેવામાં આવ્યા, અને કહવામાં આવ્યું કે ઉપર થી આદેશ છે કે આ પોસ્ટર નથી લગાવવા દેવાના.

    બંધારણમાં દરેક ધર્મના લોકોને પોતાના ધર્મને પાળવાનો અને પ્રચારિત કરવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવેલ છે, હું મારા ધર્મના પૈગમ્બર ને પ્રેમ કરુછું તેમ કહવાથી કોઈ અન્ય વ્યક્તિની ધાર્મિક ભાવના ને કોઈ હાનિ પોહચતી નથી, તેવીજ રીતે જો કોઈ હિન્દુ વ્યક્તિ આઈ લવ રામ, અથવા આઈ લવ દશામાં કહી શકે છે અને ખ્રિસ્તી વ્યક્તિ આઈ લવ જીસસ કહી શકે છે તો આવા આઈ લવ મોહમ્મદના અમારા પોસ્ટર થી પોલીસ વિભાગને કેમ વાંધો છે.

    મુજાહિદ નફીસ મારી વિનંતી કે તત્કાલ સિદ્ધપુર પોલીસ તંત્રને નિર્દેશિત કરવામાં આવે કે કોઈ પણ સંજોગોમાં ધાર્મિક સ્વતંત્રતાનું હનન ના થવું જોઈએ, અમારા પૈગમ્બર ને અમો પ્રેમ કરી છીએ તેવા કોઈ પણ પોસ્ટર અને બેનર લાગવા માં અડચણ રૂપ ના થાય.

    મને આશા છે કે ન્યાયહિતમાં અમારી ઉપરોક્ત માંગણીઓના અમલીકરણ માટે હુકમ કરશો.

     

    તા- ૨૪-૮-૨૬ 

     

    Post Views: 13
    #ilovemuhamad #પાટણ #ગુજરાત #મુસ્લિમ
    Previous Articleસુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    Related Posts

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    August 16, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.