Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, June 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ‘મને ટકાવારી સાથે મતલબ છે કામ હું જાેતો નથી ભષ્ટ્રાચાર માં ગળાડુબ’ સુબીર ટીડીઓ એસીબીની ટ્રેપમાં છ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

    ‘મને ટકાવારી સાથે મતલબ છે કામ હું જાેતો નથી ભષ્ટ્રાચાર માં ગળાડુબ’ સુબીર ટીડીઓ એસીબીની ટ્રેપમાં છ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

    City Today DailyBy City Today DailyDecember 18, 2024

    તાલુકા વિકાસ અધિકારી લાંચમાં ઝડપાતા લાંચિયાં અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે
    (સિટી ટુડે) ડાંગ, તા.૧૮
    ડાંગ જિલ્લાનાં અંતરીયાળ વિસ્તાર નાં સુબીર તાલુકા પચાયત માં એસીબીએ ટેપ ગોઠવી તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હાથીવાલાને રૂપિયા લેતાં રંગેહાથ ઝડપી પાડતાં ડાંગ જિલ્લામાં ટકાવારીમાં ગળાડુબ લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
    પોલીસ સુત્રો પાસેથી પાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લો સંપુર્ણ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અહિંનાં ભોળા આદિવાસી લોકો કોઈને પ્રશ્ર્‌ન કરતાં નથી તેમની અજાણતાંનો લાભ લઈ લાંચિયા અધિકારીઓ ભષ્ટ્રાચાર આચરવામાં કોઈ કસર છોડતાં નથી કામ માં ટકાવારી થી લઈને ફાઈલો પર સહી  કરવા માટે તમામ હદો પાર કરી જાય છે મને કોણ જાેય છે તેવું સમજી ભષ્ટ્રાચાર માં ગળાડુબ રહે છે જેનો ઊતમ નમુનો સુબીર તાલુકા પચાયતમાં બન્યો છે.
    ડાંગ નાં એક જાગૃત નાગરીકએ પંદર માં નાણાપંચ યોજનાં વર્ષ- ૨૦૨૩-૨૦૨૪ હેઠળ પેવર બ્લોકની કામગીરી કરી હતી જેમાં એમ.બી.બુક તથા બીલમાં તાલુકા વિકાસ અધિકારીની સહી લેવાની હોય જેનાં અવેજી પેટે રૂ.૬૦૦૦ લાંચ માંગણી કરી હતી  સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર બાલુભાઈ હાથીવાલા ઊ.વ.૫૭ પાસે ગયાં હતાં જયાં આ ભષ્ટ્ર અધિકારીએ તેનું કામ કરવાં માટે રૂપિયા રૂ.૬૦૦૦  ની લાંચની માંગણી કરી હતી.
    ફરીયાદી જાગૃત નાગરીક આપવા માંગતાં ન હતાં માટે તેમને વલસાડ નાં લાંચ રૂશવત વિરોધી પોલીસ ઈન્સ્પેકટર વલસાડનાં જે.આર.ગામિત અને તેમની ટીમ (એસીબી) નો સંપર્ક કરતાં એસીબીનાં અધિકારીઓએ તેમની ફરીયાદ સાંભળી લાંચ માંગનાર સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર બાલુભાઈ હાથીવાલા ને રંગેહાથ ઝડપી પાંડવાં માટે સુબિર તાલુકા પચાયતમાં તેમની જ ઓફિસ માં છટકું ગોઠવી આજરોજ સાંજે કલાકે ફરીયાદીને પાસેથી લાંચની રકમ રૂ.૬૦૦૦ લેતાં રંગેહાથ ઝડપી લઈ તેની અટકાયત કરતાં ભષ્ટ્ર અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો સુબીરનાં વિવાદાસ્પદ લાંચિયા ટીડીઓ એસીબીનાં છટકા માં સંપડાયાની વાત ડાંગ જિલ્લામાં વાયુવેગે ફેલાઈ ગઈ હતી એસીબીએ ટીડીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે. આ સફળ ટેપ સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક,સુરત એકમ આર.આર,ચૌધરીનાં માર્ગ-દર્શન હેઠળ ટ્રેપિગ અધિકારી જે.આર.ગામિત પોલીસ ઈન્સપેકટર ,વલસાડ અને તેમની ટીમે સફળ બનાવી હતી .
    સુબીર ટીડીઓ નિવૃતીનાં આરે હતાં
    સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હાથીવાલા ડાંગ જિલ્લામાં ડાંગ જિલ્લા પચાયતનાં ખેતીવાડી વિભાગ માં ગ્રામસેવક તરીકે વર્ષો સુધી નોકરી કરી હતી તેમને આહવા તાલુકા પચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે કામગીરી હતી અને તાલુકા વિકાસ અધિકારી તરીકે ડાંગમાં જ નિવૃત થવાની ગણનાં હતી પરંતુ નોકરીનાં છેલ્લા દિવસોમાં બધુ સમેટી લેવાની તેમની લાંચિયા વૃતીથી તેમની કારકીદી ડાધ લગાવી પુરી કરી દીધી છે

    Post Views: 2,720
    @dang ‘મને ટકાવારી સાથે મતલબ છે કામ હું જાેતો નથી ભષ્ટ્રાચાર માં ગળાડુબ’ સુબીર ટીડીઓ એસીબીની ટ્રેપમાં છ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો
    Previous Articleબીટકોઇનના કેસમાં કોશિંગ પિટિશન નામંજુર કરતી હાઇકોર્ટ
    Next Article ગેરકાનુની નિર્માણ રોકવા સુપ્રિમ કોર્ટે ગાળિયો કસ્યો ગેરકાયદે બાંધકામને કાયદેસર ન જ બનાવી શકાય : સુપ્રિમ કોર્ટ

    Related Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    June 22, 2026

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    June 20, 2026
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.