Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, June 21
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    City Today DailyBy City Today DailyJune 20, 2026

    CITYTODAY:20

    સુરત

    *આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત લઈ સહાદાતની રાત્રીએ તા 25/06/2026 ગુરુવાર અને 26/06/2026 ના તાજીયા ઠંડા થવાના રાજમાર્ગ પર નીકળ નારા મુખ્ય જુલુસના આયોજનની ચર્ચા કરી હતી.સુરત શહેર તાજીયા કમિટી ના પ્રતિનિધિ મંડળ મા તાજીયા કમિટીના શ્રી ઇસરાઈલ શેખ, એડવોકેટ શ્રી રાજુભાઈ મલેક શ્રી સોહેલ હાંસોટી શ્રી મોહસીન. મિર્ઝા શ્રી ઈમરાન. મેમણ શ્રી રોશન શેખ ( ઉન ભેસ્તાન સચિન ) શ્રી કેસર પીરઝાદા (લીંબાયત ) શ્રી રફીક. બિલાલ. શેખ (કદરસા નાલ ) સુરત શહેર તાજીયા કમીટી પ્રમુખ શ્રી અસદ કલ્યાણીએ શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતસાહેબ જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી મીનાસાહેબ શ્રી કરણસિંહ. વાઘેલાસાહેબ શ્રી સાહેબ ની શુભેચ્છા મુલાકાત કરી આગામી મોહરમના તાજીયા જુલુસ અંગેની શરૂઆતની પ્રથમિક ઓપચારિક ચર્ચા કરી હતી.*

    Post Views: 22
    @muharram#muharram #muslim @surat #surat
    Previous Articleઆવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    Related Posts

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    June 20, 2026

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    June 1, 2026
    Latest Posts

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.