CITYTODAY:20
સુરત
*આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત લઈ સહાદાતની રાત્રીએ તા 25/06/2026 ગુરુવાર અને 26/06/2026 ના તાજીયા ઠંડા થવાના રાજમાર્ગ પર નીકળ નારા મુખ્ય જુલુસના આયોજનની ચર્ચા કરી હતી.સુરત શહેર તાજીયા કમિટી ના પ્રતિનિધિ મંડળ મા તાજીયા કમિટીના શ્રી ઇસરાઈલ શેખ, એડવોકેટ શ્રી રાજુભાઈ મલેક શ્રી સોહેલ હાંસોટી શ્રી મોહસીન. મિર્ઝા શ્રી ઈમરાન. મેમણ શ્રી રોશન શેખ ( ઉન ભેસ્તાન સચિન ) શ્રી કેસર પીરઝાદા (લીંબાયત ) શ્રી રફીક. બિલાલ. શેખ (કદરસા નાલ ) સુરત શહેર તાજીયા કમીટી પ્રમુખ શ્રી અસદ કલ્યાણીએ શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતસાહેબ જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી મીનાસાહેબ શ્રી કરણસિંહ. વાઘેલાસાહેબ શ્રી સાહેબ ની શુભેચ્છા મુલાકાત કરી આગામી મોહરમના તાજીયા જુલુસ અંગેની શરૂઆતની પ્રથમિક ઓપચારિક ચર્ચા કરી હતી.*

