Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, June 21
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    City Today DailyBy City Today DailyJune 20, 2026

    સિટી ટુડે:20.   સુરત 

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે આવતી ૨૫/૦૬/૨૬ ના રોજ શહાદત ની રાત્રે સલાબતપુરા વિસ્તાર થી ઝાંપા બઝાર, કરવા રોડ ત્યાંથી મોટી સિનેમા થઈ બેગમપુરા મુંબઈવાડ થઈ મુરગવાન સાલબત પુરા મચ્છી માર્કેટ સુધી તાજીયા ના રૂટ પર

    અને ૨૬/૦૬/૨૦૨૬ નાં રોજ હોડી બંગલા થી સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન થી કાંસકીવાડ થી રૂ વાળા ટેકરા થી ભાગળ ચાર રસ્તા થઈ જૂની લાલગેટ પોલીસ ચોકી થઈ નાણાવટ થી મુગલસરાય થઈ હોડીબંગલા કરબલા જેવા રૂટ પર તાજીયા જુલુસ નિકળવાના હોય તે માટે
    તાજીયા નાં રૂટ પર પ્રાથમિક સુવિધા ની કામગીરી જેમ કે પાણી ના ટેન્કરો, ફ્લડ લાઇટ,રૂટ પર આવતા ઝાડવાઓ અને વરસાદ ના કારણે પડેલા ખાડાઓ અને રૂટ પર આવતા ઓવરહેડ કેબલો ને ખસેડવાની તેમજ રસ્તાઓને પેચવર્ક તેમજ સાફ સફાઈ, જંતુ નાસક દવાનો છંટકાવ જેવી કામગીરી હંગામી ધોરણે કરવા
    તેમજ વરિયાવી બજાર પોલીસ ચોકી થી યુ.સી.ડી કેન્દ્ર થી ગુલશન પાર્ક થઈ સાબરી નગર પાસે આવેલ કરબલા ના ટેકરા પર સવારી નીકળવાની હોઈ તે વિસ્તાર મા પણ તમામ કામગીરી કરવા માટેસુરત મહાનગર પાલિકા ના કમિશનર શ્રી અને મેયર શ્રી ને લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    તુફેલ ઐયુબ પટેલ
    (સુરત)

    Post Views: 46
    @muharram#muharram #muslim @surat #surat
    Previous Articleપશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ
    Next Article આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    Related Posts

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    June 1, 2026

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    May 22, 2026
    Latest Posts

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.