Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, May 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ભૂકંપના ડરથી શું આપણે ચંદ્ર પર જતા રહેવાનું? : સુપ્રીમ કોર્ટ

    ભૂકંપના ડરથી શું આપણે ચંદ્ર પર જતા રહેવાનું? : સુપ્રીમ કોર્ટ

    City Today DailyBy City Today DailyDecember 13, 2025

    નવી દિલ્હી, તા.૧૩
    સુપ્રીમ કોર્ટે ભૂકંપની સમસ્યા સંબંધિત એક અરજી ફગાવી દેતા વેધક સવાલ કર્યાે હતો કે “તો શું આપણે લોકોનું ચંદ્રપર સ્થળાંતર કરી દેવું જાેઇએ?”
    અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની ૭૫ ટકા વસ્તી ઉચ્ચ ભૂકંપ ઝોનમાં આવે છે તેથી ભૂકંપથી નુકસાન ઓછું કરવા માટે સર્વાેચ્ચ અદાલતે દેશની સરકારને ચોક્કસ દિર્શાનિદેશ આપવો જાેઇએ. અરજદાર, જે પોતે જ હાજર થયા હતા, તેમણે ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને સંદીપ મહેતા ની બેન્ચને જણાવ્યું કે પહેલાં ફક્ત દિલ્હીને જ ઉચ્ચ ભૂકંપ ઝોનમાં આવતું હોવાનું મનાતુ હતું, પરંતુ તાજેતરના સંશોધનો ઉપરથી એવો નિષ્કર્ષ આવ્યો છે કે ભારતની ૭૫ ટકા વસ્તી તેમાં આવે છે.
    બેન્ચે પૂછ્યું, “તો આપણે બધાને ચંદ્રપર સ્થળાંતર કરી દઈએ કે ક્યાં?” અરજદારએ કહ્યું કે તાજેતરમાં જાપાનમાં મોટો ભૂકંપ આવ્યો હતો. બેન્ચે જવાબમાં કહ્યું, “સૌપ્રથમ તો આ દેશમાં જ્વાળામુખી લાવવો પડશે, ત્યાર બાદ જ આપણે તેને જાપાન સાથે સરખાવી શકીએ.” અરજદારએ કહ્યું કે ભૂકંપ આવે ત્યારે નુકસાન ઓછું થાય તે માટે સરકારે વ્યવસ્થા કરવી જાેઈએ.
    બેન્ચે કહ્યું, “તે સરકારનું કામ છે; આ કોર્ટ તે કરી શકતી નથી” એમ કહીને બેંચે અરજી ફગાવી દીધી હતી. અગાઉ અરજદારએ દલીલ કરી હતી કે તાજેતરમાં તેમની અરજી સાથે સંબંધિત ઘણી માહિતી આવી છે. બેન્ચે કહ્યું કે આ બધી સરકારની નીતિ-વિષયક બાબતો છે વિષયો છે અને સરકારે તે બાબતે કાળજી લેવાની રહે છે.

    Post Views: 174
    ભૂકંપના ડરથી શું આપણે ચંદ્ર પર જતા રહેવાનું? : સુપ્રીમ કોર્ટ
    Previous Article૨૦૨૭થી દેશભરમાં વસતી ગણતરી, ૧૧,૭૧૮ કરોડનું બજેટ મંજૂર
    Next Article SIRમાં ગડબડ! ૮૫ લાખ મતદારોના પિતાનું નામ ખોટા

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.