Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 29
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » વર્લ્ડ મેમન ઓર્ગેનાઇજેશન તથા ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ બેંક ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું

    વર્લ્ડ મેમન ઓર્ગેનાઇજેશન તથા ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ બેંક ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું

    City Today DailyBy City Today DailyDecember 14, 2025

    (સિટી ટુડે) સુરત,તા.૧૪
    સુરત મોરબી ટંકારા મેમન જમાત તથા ખિદમતે ખલ્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ મોરબી ટંકારા મેમન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અન્ય સંસ્થાઓ તથા સામાજીક આગેવાનોના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કરી માનવતા મહેકાવી હતી. સુરત મોરબી ટંકારા મેમન જમાતના પ્રમુખ ફારૂક ચાંદીવાલાએ જણાવ્યું હતું કે, મોરબી ટંકારા મેમન યુથ તથા તમામ મોરબી ટંકારાની કમીટીઓ અને તમામ લોકોના સાથ સહકારના કારણે આ બ્લડ ડોનેશન કેમ્પને ઐતિહાસીક સફળતા મળી છે. લગભગ ૧૧૦૦ જેટલા રજીસ્ટ્રેશન થયા બાદ ૯૦૦ જેટલા યુનીટો એકત્રીત કરવામાં આવ્યા હતા. મોરબી ટંકારા મેમન જમાતના પ્રમુખ દ્વારા સહયોગ કરનાર તમામ સંસ્થાઓ, કમીટીના સભ્યો અને તમામ વડીલોનો આભાર માની સુરત શહેરમાં પડતી બ્લડની અછત દૂર કરવાના પ્રયોગને વધુમાં વધુ કરવામાં આવે તેવી શુભેચ્છાઓ પણ આપી હતી.

    Post Views: 214
    વર્લ્ડ મેમન ઓર્ગેનાઇજેશન તથા ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ બેંક ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું
    Previous Articleસિડનીમાંં તહેવાર મનાવી રહેલા યહૂદીઓ ઉપર અંધાધૂંધ ફાયરિંગ : ૧૨લોકોનાં મોત
    Next Article રાણીતળાવમાં જર્જરિત મકાન ધરાશાયી, ૬૯ વર્ષીય અબ્દુલભાઈ મોતને મ્હાત આપી બહાર આવ્યા

    Related Posts

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.