Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, August 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ‘હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી’ નાના ઉદ્યોગકારોએ ઘંટીઓ વેચવા કાઢી

    ‘હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી’ નાના ઉદ્યોગકારોએ ઘંટીઓ વેચવા કાઢી

    City Today DailyBy City Today DailyDecember 17, 2024

    સુરત,તા.૧૭
    સુરતની શાન કહેવાતો હીરા ઉદ્યોગ મંદીને માર હવે ઝેલી શકે તેમ નથી.અનેક કારીગરો બેકાર બન્યા છે. ઘણા રત્નકલાકારોએ સુરત છોડીને ગામડે જતાં રહ્યા છે. હવે તો નાના ઉદ્યોગકારો પણ પડી ભાંગ્યા છે અને હીરાની જે ઘંટીઓ છે તેને વેચવા કાઢી છે.અનેક હીરાની ઘંટીઓ હવે ભંગારમાં વેચાવા લાગી છે.ત્યારે કેવી છે હીરાની આ મંદી? જે સુરતની શાન કહેવાય છે તે હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી મંદીના વાવળમાં એવો ફસાયો છે કે તે બહાર નીકળી શક્તો જ નથી. કલ્પના ન કરી હોય તેવી આ મંદીથી બહાર કેમ નીકળવું તે નતો રત્નકલાકારને સમજાય છે.નતો ઉદ્યોગકારોને કંઈ સમજાય છે.મંદીને કારણે આર્થિક સ્થિતિ ખરાબ થતાં અનેક રત્નકલાકારો સુરત છોડીને ગામડે જતાં રહ્યા છે.થોડા ઘણાં જે બચ્યા છે તે પણ ગામડે જવાની તૈયારીઓ કરી રહ્યા છે.હવે તો નાના ઉદ્યોગકારો પણ તુટવા લાગ્યા છે.અને એવા તુટવા લાગ્યા છે કે તેમણે હીરાની ઘંટીઓ વેચવા કાઢી દીધી છે.

    હીરામાં મંદીને કારણે નાના હીરા ઉદ્યોગકારો પાસે યુનિટ ચલાવવાના પૈસા રહ્યા નથી.મકાનના ભાડા ભરી શકાય તેવી સ્થિતિ રહી નથી.જેના કારણે અનેક ઉદ્યોગકારોએ હીરાની ઘંટીઓ ભંગારમાં આપી છે.અંદાજિત ચાર હજાર જેટલી હીરાની ઘંટીઓ ભંગારમાં આવી છે…કામ ન મળતું હોવાથી નાના ઉદ્યોગકારો હવે હીરાને હંમેશા માટે છોડી અન્ય ધંધામાં શિફ્ટ થઈ રહ્યા છે. હીરા ઉદ્યોગમાં મંદીથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાવા લાગ્યા છે.ભંગારના ઉદ્યોગમાં જાણે તેજી હોય તેમ લાગી રહ્યું છે.કારણ કે અનેક ઉદ્યોગકારો ઘંટીઓ વેચા રહ્યા છે.ત્યારે મંદીનો આ માર ક્યાં સુધી ઝેલવો પડશે તેનો જવાબ કોઈ આપી શક્તું નથી. સરકારે સુરતની સૂરત કહેવાતા આ ઉદ્યોગને બચાવવા માટે કંઈક કરવું જ પડશે.નહીં તો જે સુરત લઘુ ભારતના દર્શન કરાવતું હતું તે સુરત માત્ર સુરત રહી જશે.

    Post Views: 572
    ‘હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી’ નાના ઉદ્યોગકારોએ ઘંટીઓ વેચવા કાઢી
    Previous Articleઅમેરિકામાં રહેતા NRIની જમીન ૨૮.૯૧ કરોડમાં બોગસ દસ્તાવેજાે બનાવી વેચી કાઢી
    Next Article હીટ એન્ડ રનમાં પોલીસ કોન્સ્ટેબલનું મોત નિપજ્યું

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.