Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » એક શખ્સે aap ની હારથી ખુશ થઈને ગધેડાને ભરપેટ ગુલાબજાંબુ ખવડાવ્યાં

    એક શખ્સે aap ની હારથી ખુશ થઈને ગધેડાને ભરપેટ ગુલાબજાંબુ ખવડાવ્યાં

    City Today DailyBy City Today DailyFebruary 9, 2025

    જાેધપુર, તા.૯
    ચૂંટણી પરિણામોને લગતા ઘણા રસપ્રદ કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો પોતાની પસંદગીની પાર્ટીની જીત પર ફટાકડા ફોડી કે મીઠાઈઓ વહેંચી પોતાની ખુશી વ્યક્ત કરતા ઘણીવાર જાેવા મળે છે. પરંતુ શું તમે કોઈ પાર્ટીની હાર પર ગધેડાને મોજ પડી ગઈ હોય એવું જાેયું છે? નહીં ને? ચાલો અમે તમને જણાવીએ કે, કેવી રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર પછી જાેધપુરમાં ગધેડાની બલ્લે બલ્લે થઈ ગઈ. અહીં એક શખ્સે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની હારથી ખુશ થઈને ભરપેટ ગુલાબજાંબુ ખવડાવ્યાં.
    આમ તો ગધેડાના જીવનમાં ઢસરડા કર્યા સિવાય કંઈ હોતું નથી, પરંતુ ‘ખુદા મહેરબાન તો ગધા પહેલવાન’ની કહેવત જાેધપુરમાં શનિવારે સાચી થતી જાેવા મળી. બીજી બાજુ ગધેડાને લઈને રાજસ્થાનમાં વધુ એક કહેવત છે કે, ગધેડાઓની કિસ્મતમાં ‘ગુલામી’ લખી હોય છે, ગુલાબજાંબુ નહીં. પરંતુ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ચૂંટણી પરિણામોએ એ કહેવતને ખોટી સાબિત કરી બતાવી છે.
    આમ આદમી પાર્ટી અને કેજરીવાલની દિલ્હી વિધાનસભામાં થયેલી આકરી હાર પછી જાેધપુરમાં ગધેડાઓને ભરપેટ ગુલાબજાંબુ ખવડાવવામાં આવ્યાં. ઘાસની જગ્યાએ ગુલાબજાંબુ જાેઈને ગધેડા પણ ચકરી ખાઈ ગયા. ગધેડાઓને ગુલાબજાંબુ ખાતા જાેઈને લોકો પણ નવાઈમાં પડી ગયા. હકીકતમાં જાેધપુર નિવાસી મોહનદાસ વૈષ્ણવે આ અનોખો સંકલ્પ કર્યો હતો કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જાે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની હાર થાય તો તે ગધેડાઓને ગુલાબજાંબુ ખવડાવશે.
    શનિવારે આવેલા ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલને હાર થઈ અને પોતાના આ અનોખા સંકલ્પને પણ પૂર્ણ કર્યો. મોહનદાસ વૈષ્ણવનું કહેવું છે કે, ભગવાને તેની પ્રાર્થના સાંભળી લીધી. વૈષ્ણવનો આરોપ છે કે, અરવિંદ કેજરીવાલે પોતાના ગુરુને પણ દગો આપ્યો છે. કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની હારનો સંકલ્પ પૂર્ણ થવા પર તેણે ગધેડાઓને ગુલાબજાંબુ ખવડાવ્યાં છે. વૈષ્ણવે અરવિંદ કેજરીવાલ પર પણ ઘણાં પ્રકારના આરોપ લગાવ્યાં છે.

    Post Views: 385
    @aap
    Previous Articleરાહુલ ગાંધીએ કોંગ્રેસને આપ્યો ટાર્ગેટ દિલ્હીમાં aap થી હિસાબ બરાબર, હવે બંગાળનો વારો
    Next Article દિલ્હી જ નહીં, દેશના પાંચ રાજ્યમાં કોંગ્રેસનો એકપણ ધારાસભ્ય નથી

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.