સિટી ટુડે સુરત : 01
સુરત શહેર લઘુમતી વિભાગ દ્વારા સંગઠન સુજન અભિયાન તેમજ હાલ મા ચાલી રહેલી SIR ની પ્રક્રિયા, આવનાર સુરત મહાનગર પાલિકા ની ચૂંટણી સંદભે સંમેલન નુ આયોજન કરવામાં આવ્યું હતુ, આ સંમેલન મા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદા સાહેબ, ગુજરાત લઘુમતી વિભાગ ના ઈનચાર્જ ઇન્સાફ અલી આઝાદ સાહેબ, ગુજરાત લઘુમતી વિભાગ ના પ્રમુખ વજીર ખાન પઠાણ સાહેબ, ગુજરાત કોંગ્રેસ ના પ્રવક્તા નૈશદ ભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિતિ રહી જંગી જનમેદની ની સંબોધન કર્યું હતુ જેમાં સંગઠન ને મજબૂત બનાવવા, નવા બે કાર્યકારી પ્રમુખો ની નિમણુંક અને બીજા હોદ્દેદારો ની નિમણુંક કરી કરવા માં આવી અને જે રીતે ફોર્મ 7 ભરી ને ખાસ સમાજ ને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે, અને આવનાર સુરત મહાનગર પાલિકાની ચૂંટણી સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.










