Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 29
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરત શહેર લઘુમતી વિભાગ દ્વારા કરવામાં આવ્યું સંમેલન નુ આયોજન.

    સુરત શહેર લઘુમતી વિભાગ દ્વારા કરવામાં આવ્યું સંમેલન નુ આયોજન.

    City Today DailyBy City Today DailyFebruary 1, 2026

    સિટી ટુડે  સુરત : 01

                સુરત શહેર લઘુમતી વિભાગ દ્વારા સંગઠન સુજન અભિયાન તેમજ હાલ મા ચાલી રહેલી SIR ની પ્રક્રિયા, આવનાર સુરત મહાનગર પાલિકા ની ચૂંટણી સંદભે સંમેલન નુ આયોજન કરવામાં આવ્યું હતુ, આ સંમેલન મા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદા સાહેબ, ગુજરાત લઘુમતી વિભાગ ના ઈનચાર્જ ઇન્સાફ અલી આઝાદ સાહેબ, ગુજરાત લઘુમતી વિભાગ ના પ્રમુખ વજીર ખાન પઠાણ સાહેબ, ગુજરાત કોંગ્રેસ ના પ્રવક્તા નૈશદ ભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિતિ રહી જંગી જનમેદની ની સંબોધન કર્યું હતુ જેમાં સંગઠન ને મજબૂત બનાવવા, નવા બે કાર્યકારી પ્રમુખો ની નિમણુંક અને બીજા હોદ્દેદારો ની નિમણુંક કરી કરવા માં આવી અને જે રીતે ફોર્મ 7 ભરી ને ખાસ સમાજ ને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે, અને આવનાર સુરત મહાનગર પાલિકાની ચૂંટણી સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.
    Post Views: 272
    @surat @congresh
    Previous Article૧૬૩-લિંબાયત વિધાનસભા મતદાર નોંધણી અધિકારીશ્રી ની હાલની કામગીરી જોઈ એટલું ચોક્કસ અનુભવ થાય છે કે,તેઓ ચૂંટણી પંચ કરતા ભાજપ પંચના ઇશારે વધુ મહત્વ આપી રહ્યા છે :અસલમ સાયકલવાલા
    Next Article सत्य की हमेशा जीत होती है

    Related Posts

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.