લેટરકાંડની સચ્ચાઈ બહાર લાવો, હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું, ભાજપ નેતા દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યોBy City Today DailyFebruary 3, 20250 (સિટી ટુડે) અમદાવાદ, તા.૦૩ અમરેલી લેટર કાંડમાં હવે નાર્કોટેસ્ટ ચર્ચામાં આવ્યો છે તાજેતરમાં પરેશ ધાનાણીએ કૌશિક વેકરિયાનો નાર્કોટેસ્ટ કરવાવાની માંગ…