Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, July 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » પયગંબર સાહેબનો અપમાન કરતા ઈરાની સિંગરને મૃત્યુદંડની સજા

    પયગંબર સાહેબનો અપમાન કરતા ઈરાની સિંગરને મૃત્યુદંડની સજા

    City Today DailyBy City Today DailyJanuary 21, 2025

    તેહરાન, તા.૨૧
    પયગંબર સાહેબના અપમાનના આરોપસર ઈરાની સિંગર અમીર તાતાલુને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. વિશ્વવિખ્યાત ગાયક પર વૈશ્યાવૃતિ અને અશ્લીલતા ફેલાવવા સહિતના આરોપ લગાવવામાં આવ્યા છે.
    ઈરાનની સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અમીર તાતાલુના નામથી ઓળખાતા આરોપી અમીર હુસૈન મગસુદલૂને અગાઉ પયગંબર સાહેબના અપમાનના આરોપસર પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેની સજા સામે ફરિયાદીએ વાંધો ઉઠાવતા કેસને ફરી ખોલવામાં આવ્યો હતો. કેસની ફેરતપાસ બાદ આરોપો સાચા હોવાનું જાણવા મળતા તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
    ઈરાની સરકારના ડરથી તાતાલુ ૨૦૧૮ની સાલથી તુર્કીના ઈસ્તાંબુલમાં છુપાયેલો હતો. ઈરાન સરકારની અરજી બાદ તુર્કી પોલીસે ૨૦૨૩માં તેને સોંપી દીધો હતો. ત્યારથી ઈરાનની કસ્ટડીમાં રહેલા તાતાલુને વૈશ્યાવૃતિને પ્રોત્સાહન આપવા બદલ ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત તેની પર ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન વિરૂદ્ધ પ્રચાર કરવાનો આરોપ લાગ્યો હતો.

    Post Views: 1,255
    પયગંબર સાહેબનો અપમાન કરતા ઈરાની સિંગરને મૃત્યુદંડની સજા
    Previous Articleગુજરાતમાં લોકલ સ્વરાજ્યની ચૂંટણી માટેની જાહેરાત કરાઇ, ૧૬ ફેબ્રુઆરીએ નગરપાલીકાની ચૂંટણી
    Next Article બોમ્બે હાઈકોર્ટે EDને ગંભીર ચેતવણી આપી, લોકોને હેરાન કરવાનું બંધ કરો

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.