Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » પત્નીએ શેરબજારમાં કરેલું દેવું ચૂકવવાની જવાબદારી પતિની : સુપ્રીમ કોર્ટ

    પત્નીએ શેરબજારમાં કરેલું દેવું ચૂકવવાની જવાબદારી પતિની : સુપ્રીમ કોર્ટ

    City Today DailyBy City Today DailyFebruary 13, 2025

    નવી દિલ્હી, તા.૧૩
    સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું કે, જાે દંપતી વચ્ચે મૌખિક કરાર થાય છે, તો પત્નીનું દેવું ચૂકવવાની જવાબદારી પતિ પર આવી શકે છે. આ મામલો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પીએસ નરસિંહા અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ સમક્ષ આવ્યો હતો. આ કેસ એક એવા દંપતી સાથે જાેડાયેલો છે જેમણે શેરબજારમાં રોકાણ કર્યું હતું.
    કેસની વિગતો એવી છે કે, પત્નીને શેરબજારમાં ભારે નુકસાન થયું હતું અને તે દેવામાં ડૂબી ગઈ હતી. જ્યારે મામલો મધ્યસ્થી ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો ત્યારે તેણે પતિ અને પત્ની બંનેને દેવાદાર જાહેર કર્યા હતા. આ ર્નિણય સામે પતિએ સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખટખટાવ્યો હતો પરંતુ તેને ત્યાં કોઈ રાહત મળી નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, મૌખિક કરારના આધારે પણ પતિને પત્નીના શેરબજારના દેવા માટે જવાબદાર ઠેરવી શકાય છે.
    બોમ્બે સ્ટોક એક્સચેન્જના ૧૯૪૭ના કાયદાનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે, જાે ટ્રિબ્યુનલ ઈચ્છે તો તે પતિ પર નાણાકીય જવાબદારી લાદી શકે છે.પતિ-પત્નીના અલગ-અલગ ટ્રેડિંગ એકાઉન્ટ હતા પરંતુ તેઓ તેને સાથે મળીને ચલાવતા હતા. પત્નીને થયેલા નુકસાનની ભરપાઈ પતિના ખાતામાંથી કરવામાં આવી હતી, જેના કારણે તેનું ડેબિટ બેલેન્સ વધ્યું હતું.
    જ્યારે પતિએ આને પડકાર્યાે ત્યારે ટ્રિબ્યુનલે સ્પષ્ટપણે કહ્યું કે આ લોન બંનેની સંયુક્ત જવાબદારી છે. સુપ્રીમ કોર્ટે પણ આને મંજૂરી આપી અને આદેશ આપ્યો કે પતિએ ૯ ટકા વાર્ષિક વ્યાજ સાથે ૧.૧૮ કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

    Post Views: 407
    @suprimcourt
    Previous Articleઆ કબૂલ નથી, અમે છેલ્લે સુધી લડીશું : વકફ બિલ પર ભડક્યું ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ
    Next Article ૩ દિવસમાં જ લોકોને તેમની ભૂલનું ભાન થયુ : દિલ્હીના અલગ-અલગ વિસ્તારોથી સેંકડો લોકોએ પાવર કટની ફરિયાદ કરી છે અને તેમને ઇનવર્ટર ખરીદીને લાવવું પડી રહ્યું છે

    Related Posts

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    May 5, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.