Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 19
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » લંબે હનુમાન પાસે ખાનગી માલિકીની જમીનમાં આવેલ હઝરત મસ્તાન શાહ બાવા દરગાહનું મનપા દ્વારા ગેરકાયદેસર રીતે ડિમોલેશન કરી દેવાયું!

    લંબે હનુમાન પાસે ખાનગી માલિકીની જમીનમાં આવેલ હઝરત મસ્તાન શાહ બાવા દરગાહનું મનપા દ્વારા ગેરકાયદેસર રીતે ડિમોલેશન કરી દેવાયું!

    City Today DailyBy City Today DailyDecember 24, 2024

    (સિટી ટુડે) સુરત,તા.૨૪
    સુરતના લંબે હનુમાન પાસે ખાનગી માલિકી ની જમીનમાં આવેલ હઝરત મસ્તાન શાહ બાવા દરગાહ બાબતે સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૭/૧૨/૨૦૨૧ ના રોજ બી.પી.એમ.સી.એકટ૧૯૪૯ ની કલમ ૨૬૦(૧) મુજબ નોટીસ આપવામાં આવેલ હતી જે નોટીસનો દરગાહના વહીવટકર્તાએ તા.૧૩/૧૨/૨૦૨૧ ના રોજ એસ.એમ.સી તેમજ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. ને જવાબ આપેલ અને ત્યારબાદ વકફ ટ્રિબ્યુનલમાં તા.૨૭/૧૨/૨૦૨૧ ના રોજ વકફ અધિનિયમનીકલમ ૮૩ મુજબની જાહેરાતનો દાવો વકફ દાવા નં.૩૫૮/૨૦૨૧ થી દાખલ કરવામાં આવેલ હતો જે દાવાના કામે તા.૬/૦૧/૨૦૨૨ ના રોજ વકફ ટ્રિબ્યુનલ એ સ્ટે આપેલ હતો અને ત્યારબાદ વાદી અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. વચ્ચે તા.૧૧/૮/૨૦૨૨ ના રોજ સમાધાન થયેલ અને તે બાબતે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. એ પોતાના લેટર પેડ પર લેખિતમાં વાદી વહીવટકર્તાને સમાધાન લખી આપેલ. ત્યારબાદ તા.૧૬/૪/૨૦૨૪ ના રોજ વકફ ટ્રિબ્યુનલએ સ્ટે ઉઠાવી લીધેલ અને વાદીને પુરાવો રજુ કરવા માટે તા.૩૧/૦૧/૨૦૨૫ ના રોજ ની તારીખ આપેલ. ત્યારબાદ વહીવટકર્તાએ એસ.એમ.સી માં હઝરત મસ્તાન શાહ બાવા દરગાહ કે જે સુરત શહેર ના વોર્ડ નંબર.૧૫એફ, લોકેશન નં.૨૦૬૧, ઓકયુપાયર નં.૦-૦૦૧ કે જેનો નવો ટેનામેન્ટ નંબર.૧૮એફ-૧૧-૨૦૬૧-૦-૦૦૧, કે જે મોજે નવા ગામ ના રેવન્યુ સર્વે નં.૪૫એ/૧ પૈકી ચાલી આવેલ છે તે મિલકતના સીધીવેરા ખાતાના વેરાબીલમાં સને વર્ષ-૧૯૬૪ માં માત્ર એક જ વેરાબીલ ઓકયુપાયર નં.૦-૦૦૧ થી ચાલી આવેલ ત્યારબાદ સદર મિલકત ની આકારણી કરી નવા નવા ટેનામેન્ટ નંબર.૧૮એફ ૧૧ ૧૮એફ – ૧૧ – ૨૦૬૧ – ૦ – ૦૦૩, ૧૮એફ – ૧૧ – ૨૦૬૧ – ૦ – ૦૦૪, ૧૮ એફ- ૨૦૦૧ -૦ – ૧૧- ૨૦૬૧- – ૦ – ૦૦૫, ૧૮એફ -૧૧- ૨૦૬૧ – ૦ -૦૦૬, આપવામાં આવેલ તે કયા વર્ષમાં આકારણી કરી નવા ટેનામેન્ટ નંબર આપવામાં આવેલ તે ની માહિતી આપવા તેમજ સર્વેયરશ્રી ના રિપોર્ટની પ્રમાણિત નકલ પુરી પાડવા આ.ટી.આઈ એકટ અન્વયે તા.૧૬/૧૨/૨૦૨૪ ના રોજ અરજી કરેલ. જે અરજી નો વહીવટકર્તાને આજદીન સુધી કોઈ જવાબ આપવામાં આવેલ નથી. ઉપરોકત જણાવેલ તમામ ટેનામેન્ટ નંબરો ના વેરા બીલમાં જમીન સુરત મહાનગરપાલિકાની નથી તેનો પુરાવો એસ.એમ.સી.પોતે પોતાના વેરાબીલ માં જણાવે છે. આમ મિલકત વકફ ની માલિકી ની મિલકત હોય અને તે અંગે વકફ ટ્રિબ્યુનલમાં દાવો પડતર હોવા છતા વકફ મિલકત ને એસ.એમ.સી ની માલિકી ની જણાવી સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ડિમોલેશન કરી સુરત શહેરનો માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.

    Post Views: 1,354
    લંબે હનુમાન પાસે ખાનગી માલિકીની જમીનમાં આવેલ હઝરત મસ્તાન શાહ બાવા દરગાહનું મનપા દ્વારા ગેરકાયદેસર રીતે ડિમોલેશન કરી દેવાયું!
    Previous ArticleRTOમાં સર્વર ૩ દિવસથી ઠપ્પ
    Next Article સેક્સ પિલ ખાઈને ૭ કલાક શરીર સુખ માણવાના ચક્કરમાં પ્રેમિકાનું મોત થયું : આ દરમિયાન સાત કલાક સુધી નગ્ન રાખવાના કારણે ઠંડીના કારણે સગીરાનું મોત થયું હોવાનો ખુલાસો થયો

    Related Posts

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    July 7, 2026

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026
    Latest Posts

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.