Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ઝૂબેર ઘડીયાળી ફરાર થવાનો કેસ: પોલીસવાળા સહિત તમામ 8 આરોપીઓ નિર્દોષ જાહેર, 

    ઝૂબેર ઘડીયાળી ફરાર થવાનો કેસ: પોલીસવાળા સહિત તમામ 8 આરોપીઓ નિર્દોષ જાહેર, 

    City Today DailyBy City Today DailyJanuary 3, 2025

    ઝૂબેર ઘડીયાળી ફરાર થવાનો કેસ: પોલીસવાળા સહિત તમામ 8 આરોપીઓ નિર્દોષ જાહેર,

    સિટી ટુડે: અંકલેશ્વર:૦૩
    અંકલેશ્વરના સેકન્ડ એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિજય મકવાણાએ કોર્ટમાં આરોપી અને બચાવ પક્ષની દલીલો સાંભળીને હુકમ કરી તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. નિર્દોષ જાહેર થયેલા આરોપીઓમાં સફીઉદીન ઉર્ફે લાલો તરફુદ્દીન શેખ, ઝૂબેર ઘડીયાળીની માતા શમીમ બાનુ, આસીફ ઉર્ફે આસીફ શિકારી, વિકાશભાઈ બચુભાઈ રાણા, વનરાજસિંહ કરણસિંહ ઠાકોર, સવજીભાઈ સરદારભાઈ ગરાસીયા, ગણપતભાઈ જેસીંગભાઈ પટેલીયા, નરસિહભાઈ ભાણાભાઈ પટેલ નાઓને ફ઼િ.પ્રો.કો.ક.ર૪૮(૧) અન્વયે ઈન્ડીયન પીનલ કોડની કલમ-૨૨૩, ૨૨૪,૨૨૫,૧૨૦(બી) મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
    જ્યારે ઝૂબેરની પત્ની આતીયા બાનુને ફોજદારી કેસ નં. ૪૭૫/૨૦૧૮ ના કામના આરોપી નં.ર આતીયાબાનું W/O મહંમદ ઝુબેર શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. જ્યારે ઝુબેર ઘડિયાળી વિરદ્વ કાર્યવાહી પેન્ડીંગ રાખી તેના વિરુધ્ધ વોરંટ ઈશ્યુ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ઝૂબેર ઘડીયાળી અને પત્ની આતિયા બાનુ આજે પણ ભાગેડુ છે.
    સમગ્ર કેસમાં વકીલ ઈલ્યાસ પટેલે ધારદાર દલીલો કરીને બચાવ કર્યો હતો. આરોપી નંબર 2 તરફે એડવોકેટ જે.એન.શેખે દલીલો કરી હતી. સરકાર તરફે સરકારી વકીલ કેએલ દેસાઈએ દલીલો કરી હતી.
    Post Views: 1,412
    @adv
    Previous Article‘સિટી ટુડે’માં છપાયેલા અહેવાલ બાદ મનપા સંચાલિત લાલગેટ પે એન્ડ પાર્કમાં થતી ગેરકાયદેસર પાકિર્ંગ સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી
    Next Article Next Post

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    May 5, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.