Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કરોડો રૂપિયાની ઉચાપતના ગુનામાં સ્નેહા ક્રિએશનના ભાગીદારને જામીન પર મુક્ત કરતી હાઇકોર્ટ

    કરોડો રૂપિયાની ઉચાપતના ગુનામાં સ્નેહા ક્રિએશનના ભાગીદારને જામીન પર મુક્ત કરતી હાઇકોર્ટ

    City Today DailyBy City Today DailyJanuary 11, 2025

    (સિટી ટુડે) સુરત,તા.૧૧
    “સ્નેહા ક્રિએશન ભાગીદારી પેઢી” તથા અન્યો વિરૂધ્ધમાં ફરીયાદી તથા સાહેદો પાસેથી કરોડો રૂપિયાની રકમનો કાપડનો માલ મેળવી અને તે માલના રૂપિયા ફરીયાદી તથા સાહેદોને નહીં ચુકવી તેઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હોય તે બાબતેના ગુન્હા સુરત ડી.સી.બી. પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૨૧૦૦ ૧૫૨૪૦૦૪૯/૨૦૨૪ થી ઈ.પી.કોડની કલમ – ઈ.પી.કોડની કલમ- ૪૦૯, ૧૨૦ (બી) મુજબનો તા.૧૬/૦૬/૨૦૨૪ ના રોજ દાખલ થયેલ. જે ગુન્હાની ફરીયાદ ફરીયાદી વિકાસકુમાર અશોકકુમાર લાલતાપ્રસાદ જૈવાલ નાઓએ આપેલ તથા સચીન જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુન્હા રજીસ્ટર નં.૧૧૨૧૦૦૦૨૨૪૧૩૯૪/૨૦૨૪ થી ઈ.પી.કોડની કલમ ઈ.પી.કોડની કલમ- ૪૦૯, ૧૨૦ (બી) મુજબનો તા. ૧૫/૦૫/૨૦૨૪ ના રોજ દાખલ થયેલ. જે ગુન્હાની ફરીયાદ ફરીયાદી – વિશાલકુમાર પ્રહલાદભાઈ પટેલ નાઓએ તા.૧૫/૦૫/૨૦૨૪ ના રોજ આપેલ તથા ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુન્હા રજીસ્ટર નં. ૧૧૨૧૦૦૧ ૫૨૪૦૦૩૫/૨૦૨૪ ઈ.પી.કોડની કલમ – ઈ.પી.કોડની કલમ-૪૦૯, ૧૨૦ (બી) મુજબનો તા.૨૩/૦૪/૨૦૨૪ ના રોજ દાખલ થયેલ. જે ગુન્હાની ફરીયાદ ફરીયાદી – રમણીક બાબુભાઈ ટીંબડીયા નાઓએ તા. ૨૩/૦૪/૨૦૨૪ ના રોજ આપેલ.
    ઉપરોક્ત ત્રણેય ગુન્હાઓની તપાસ ડી.સી.બી. પો.સ્ટે. ઈકો સેલ, સુરતના તપાસ કરનાર અમલદાર કરી રહેલ હતા. ઉપરોક્ત ત્રણેય ગુન્હાના કામમાં તહોમતદાર તરીકે – સ્નેહા ક્રિએશન ભાગીદારી પેઢી” ના ભાગીદાર તરીકે – આશિષ સુરેકા નાઓના નામનો ઉલ્લેખ કરેલ હોય અને તપાસ કરનાર અધિકારી દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવેલ હોય અને તેઓ લાજપોર મધ્યસ્ત જેલ મુકામે જયુડીશ્યલ કસ્ટડીમાં હોય આરોપી આશિષ સુરેકા નાઓએ તેઓના એડવોકેટ કલ્પેશ એસ. દેસાઈ તથા હેમલ એમ. ભગત નાઓ મારફતે નામદાર સેશન્સ કોર્ટ, સુરતમાં જામીન અરજી દાખલ કરાવેલ. જે જામીન અરજી, મહે. સુરતના એડીશનલ સેશન્સ જડજ સાહેબ નાઓએ નામંજુર કરતા આશિષ સુરેકા નાઓએ વકીલ કલ્પેશ એસ. દેસાઈ તથા હેમલ એમ. ભગત નાઓ મારફતે નામદાર ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ યશ નિરૂપમ નાણાંવટી નાઓ મારફતે રેગ્યુલર જામીન અરજી દાખલ કરાવેલ. જે રેગ્યુલર જામીન અરજીના અનુસંધાને નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ સાહેબ નાઓએ આશિષ સુરેકા નાઓને કેટલીક શરતોને આધીન રેગ્યુલર જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

    આરોપી સ્નેહા ક્રિએશન એક ભાગીદાર પેઢીના ભાગીદાર – આશિષકુમાર સુરેકા નાઓ તફે સુરત સ્થિત વકીલ કલ્પેશ એસ. દેસાઈ તથા હેમલ એમ. ભગત તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના વકીલ યશ નિરૂપમ નાણાંવટી નાઓએ આગોતરા જામીન અરજી સંદર્ભેની સફળ રજુઆત કરેલ છે.

    Post Views: 506
    કરોડો રૂપિયાની ઉચાપતના ગુનામાં સ્નેહા ક્રિએશનના ભાગીદારને જામીન પર મુક્ત કરતી હાઇકોર્ટ
    Previous Articleબેટ દ્વારકામાં ભેદભાવપૂર્ણ રીતે માત્ર મુસલમાનોના ઘરો અને ધાર્મિક સ્થાનો ઉપર બુલ્ડોજરની ગેરકાયદેસર કાર્યવાહીને રોકવા માંગ
    Next Article ભાજપ નેતાએ જ પક્ષ સામે બળવાનું રણશિંગુ ફૂંક્યું

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    June 1, 2026

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    May 22, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.