Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન, જમ્મુથી કન્યાકુમારી સુધી તિરંગાનો સંદેશ

    સુરત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન, જમ્મુથી કન્યાકુમારી સુધી તિરંગાનો સંદેશ

    City Today DailyBy City Today DailyAugust 10, 2025

    સુરત, તા.૧૦
    સુરતમાં ‘હર ઘર તિરંગા‘ અને હર ઘર સ્વચ્છતા‘ની થીમ પર એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા વાય જંકશનથી શરૂ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે સમાપ્ત થઇ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં સુરતીઓએ જેમાં ખાસ કરીને શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ ભજ લીધો હતો. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    આ તિરંગા યાત્રા દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત પ્રેરક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “આપણા દેશના વીર સૈનિકોએ આતંકવાદીઓને ‘ઓપરેશન સિંદૂર‘ દ્વારા જડબાતોડ જવાબ આપ્યો છે.”
    તેમણે સૈનિકોની બહાદુરી અને સમર્પણને બિરદાવ્યું હતું અને દેશની સુરક્ષા માટે તેમના યોગદાનને યાદ કર્યું હતું. આ નિવેદનથી સમગ્ર માહોલ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો અને ઉપસ્થિત લોકોમાં ગર્વની લાગણી જાેવા મળી હતી.
    આ તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને દેશભક્તિ માટે પ્રોત્સાહિત કરવાનો અને દરેક ઘરમાં તિરંગો ફરકાવવાનો સંદેશ ફેલાવવાનો હતો. હર્ષ સંઘવીએ કહ્યું કે, “જમ્મુ-કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક ઘરમાં તિરંગો ફરકાવવામાં આવશે.” આ કાર્યક્રમ સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે દેશભક્તિનો માહોલ ઊભો કરવામાં સફળ રહ્યો હતો અને સુરતને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે પણ એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.

    Post Views: 213
    જમ્મુથી કન્યાકુમારી સુધી તિરંગાનો સંદેશ સુરત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
    Previous Articleજેલોમાં રક્ષાબંધને ભાવુક દૃશ્યો સર્જાયા, કેદી ભાઈઓને રાખડી બાંધતા સમયે બહેનો ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી
    Next Article કેજરીવાલે ચૂંટણી પહેલા માર્યો માસ્ટર સ્ટ્રોક, ગુજરાતમાં એક્ટિવ કર્યું પોતાનું મિશન

    Related Posts

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.