નવી દિલ્હી, તા.૧૨ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે (૧૨ ડિસેમ્બર, ૨૦૨૫) ત્રણ મોટા ર્નિણયો લીધા. જે અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી.... Read more
નવી દિલ્હી, તા.૧૨ દિલ્હીમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના દ્ગડ્ઢછના સાંસદો સાથે બેઠક યોજી હતી. ગુરુવારે રાત્રે વડાપ્રધાનના નિવાસ સ્થા... Read more
નવી દિલ્હી, તા.૧૨ તૃણમૂલ કોંગ્રેસ સાંસદ સૌગત રૉય પર આરોપ છે કે તેઓ શુક્રવારે (૧૨ ડિસેમ્બર) સંસદની બહાર સિગારેટ પી રહ્યા હતા. ત્યાર બાદ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને ગજેન્દ્ર સિંહ શેખાવતે... Read more
હનુમાનગઢ, તા.૧૧ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં એક ઇથેનોલ ફેક્ટરીના નિર્માણ વિરુદ્ધ ખેડૂતોનો વિરોધ આખરે હિંસક રૂપ લીધું છે. ટિબ્બી વિસ્તારના રાઠીખેડા ગામમાં બની રહેલા ડ્યૂન ઇથેનોલ પ્રાઈવેટ લિમ... Read more
નવી દિલ્હી, તા.૧૧ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે ગુરુવારે મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે હાલ ચાલી રહેલી એસઆઇઆરની કામગીરીની સમયમર્યાદા ફરી એકવાર લંબાવી લીધી છે. આ ર્નિણયથી લોકોને... Read more
નવી દિલ્હી, તા.૧૧ એકબાજુ જ્યાં સંસદમાં અમિત શાહ ફજી રાહુલ ગાંધીની જાેરદાર ડિબેટ અને નોકઝોંકની ચર્ચા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ છે ત્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર જ નેતૃત્વ અંગે... Read more
સ્થાનિક ગુંડાઓ તથા રાજકીય કાર્યકરો તરફથી તેમને સતત ધમકી આવામાં આવે છે, તેથી ત્યાં કેન્દ્રીય દળો તૈનાત કરવા જાેઈએ નવી દિલ્હી, તા.૧૦ દેશના ૧૨ રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એસઆઈઆર ચાલી... Read more
અમિત શાહે કહ્યું કે વિપક્ષ SIR પર જુઠ્ઠાણા ફેલાવી રહ્યું છે : આ પહેલાનેહરૂ રાજમાં ૩ અને કોંગ્રેસ રાજમાં ૧૧ વખત SIR પ્રક્રિયા થઈ છે નવી દિલ્હી, તા.૧૦ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચ... Read more
હુમાયુ કબીરના સમર્થકોના કહેવા પ્રમાણે સોમવારે ચાર દાનપેટીમાં ઓછામાં ઓછા રૂપિયા ૩૭.૩૩ લાખનું દાન આવ્યું બેહરામપુર, તા.૯ પશ્ચિમ બંગાળના સત્તાપક્ષ તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય... Read more
૬ ડિસેમ્બરે વકફ સંપત્તિની વિગતો અપલોડ કરવાની મુદત પૂરી થઈ નવી દિલ્હી, તા.૯ ભારતમાં વકફ સંપત્તિઓના વ્યવસ્થાપન માટે UMEED સેન્ટ્રલ પોર્ટલને ૬ જૂનના રોજ લોન્ચ કરવામાં આવ્યુ હતું. પોર્ટલ પર વકફ... Read more


