Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, May 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ઉધના રેલ્વે સ્ટેશન શ્રમિક રિક્ષાચાલકોની કટ્ટરવાદી માનસિકતા ધરાવતા જી.આર.પી. પોલીસકર્મી વિરુદ્ધ કરેલ રજુઆત ફળી જી.આર.પી. વિવાદી પોલીસ કર્મી પ્રકાશની તાત્કાલિક અસરથી અન્ય સ્થળે કરવામાં આવી બદલી

    ઉધના રેલ્વે સ્ટેશન શ્રમિક રિક્ષાચાલકોની કટ્ટરવાદી માનસિકતા ધરાવતા જી.આર.પી. પોલીસકર્મી વિરુદ્ધ કરેલ રજુઆત ફળી જી.આર.પી. વિવાદી પોલીસ કર્મી પ્રકાશની તાત્કાલિક અસરથી અન્ય સ્થળે કરવામાં આવી બદલી

    City Today DailyBy City Today DailyDecember 15, 2024

    (સિટી ટુડે) સુરત,તા.૧૫
    ગત તા. ૯/૧૨/૨૦૨૪ નાં રોજ રાત્રે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે જી.આર.પી. પોલીસ કર્મી પ્રકાશભાઈ દ્વારા એક શ્રમિક આધેડવયનાં મુસ્લિમ રિક્ષા ચાલક સલીમભાઈ શાહ સાથે કરેલ અભદ્ર ભાષાનો ઉપયોગ તેમજ સલીમભાઈની દાઢી (સુન્નતે રસુલ)પર થી મુસ્લિમ સમાજ માટે કરેલ અશોભનીય શબ્દો થી ઉધના રેલ્વે સ્ટેશનનાં મુસ્લિમ સહિત અન્ય સમાજનાં શ્રમિક રિક્ષા ચાલકો એ કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકલવાલાની આગેવાની હેઠળ ગત તા. ૧૧/૧૨/૨૦૨૪ નાં રોજ પી.આઈ. પટેલ સાહેબ-જી.આર.પી., સુરત તેમજ પી.એસ.આઈ. લાલસિંહ પરમારને કટ્ટરવાદી માનસિકતા ધરાવતા પોલીસ કર્મી પ્રકાશભાઈ વિરુદ્ધ લેખિત આવેદનપત્ર આપી રજુઆત કરતા જાણવા મળ્યું છે કે,વિવાદી પોલીસ કર્મી પ્રકાશભાઈની તાત્કાલિક અસરથી અન્ય સ્થળે બદલી કરવામાં આવી છે જેનાથી ઉધના રેલ્વે સ્ટેશનનાં સૌ શ્રમિક રિક્ષા ચાલકોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને સૌ રિક્ષા ચાલકોએ પી.આઈ. અને પી.એસ.આઈ.નું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યું છે.

    Post Views: 739
    @SURATPOLICE
    Previous Articleકમલમમાં સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની ગઈ છે
    Next Article કોંગ્રેસના દિગ્ગજ નેતાનું દર્દ છલકાયું : ગાંધી પરિવારે જ રાજકીય કરિયર બનાવ્યું અને બગાડ્યું

    Related Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026

    અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.