Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » લાલુ યાદવની ટિપ્પણીથી રાજકારણ ગરમાયું, કુંભનો કોઈ અર્થ નથી, નકામો છે કુંભ…કુંભ…કુંભનો કોઈ મતલબ નથી, બધુ વ્યર્થ

    લાલુ યાદવની ટિપ્પણીથી રાજકારણ ગરમાયું, કુંભનો કોઈ અર્થ નથી, નકામો છે કુંભ…કુંભ…કુંભનો કોઈ મતલબ નથી, બધુ વ્યર્થ

    City Today DailyBy City Today DailyFebruary 16, 2025

    પટણા, તા.૧૬
    નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગમાં ૧૮ લોકોના મોત પર જેડીયુના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે શોક વ્યક્ત કર્યો છે. તેમજ ઘટના અંગે રેલવે તંત્રને અને રેલવે મંત્રીને જવાબદારી લેવા અપીલ કરી છે. વધુમાં મહાકુંભના લીધે થઈ રહેલી નાસભાગ અંગેના સવાલ પર લાલુ યાદવે કહ્યું કે, કુંભનો કોઈ અર્થ નથી, નકામો છે…કુંભ…કુંભ…કુંભનો કોઈ મતલબ નથી, બધુ વ્યર્થ છે.
    પ્રયાગરાજ ત્રિવેણીમાં અત્યારસુધીમાં ૫૦ કરોડથી વધુ લોકોને પવિત્ર કુંભમાં સ્નાન કર્યું છે. અત્યારસુધીમાં લાખો-કરોડો ભક્તો કુંભ સ્નાન કરી રહ્યા છે. દેશના સામાન્ય લોકોથી લઈને ખાસ વ્યક્તિઓ સુધી દરેક જણ કુંભ સ્નાન કરવા માટે આતુર છે. પરંતુ, વિપક્ષ નેતા લાલુ યાદવના કુંભ સ્નાન પરના નિવેદને રાજકારણમાં ખળભળાટ મચાવી શકે છે. કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક મહાકુંભની નિંદા તેમને ભારે પડી શકે છે. ઉલ્લેખનીય છે, લાલુ યાદવ અને તેમનો પરિવાર પણ ખૂબ જ ધાર્મિક છે, પરંતુ કુંભ સ્નાનને લઈને તેમનું આ નિવેદન એક નવા વિવાદને જન્મ આપી શકે છે. કુંભ પર લાલુ યાદવના નિવેદન પર જેડીયુ એ તેમને રાજનીતિ ન કરવાની સલાહ આપી છે. જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજને કહ્યું છે કે રાજનીતિને બદલે આપણે એ વાત કરવી જાેઈએ કે આપણે કેવી રીતે ઘાયલોને અને મૃતકોના પરિવારોને મદદ કરી શકીએ અને રાજકારણ ન કરીએ. તેમણે કહ્યું કે જનતા દળ યુનાઈટેડ એવા પરિવારોની સાથે છે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જેડીયુના પ્રવક્તાએ કહ્યું કે રેલ્વે મંત્રાલય અને ભારત સરકાર પીડિતોને તમામ સંભવિત મદદ કરવા તૈયાર છે.

    Post Views: 491
    કુંભનો કોઈ અર્થ નથી નકામો છે કુંભ...કુંભ...કુંભનો કોઈ મતલબ નથી બધુ વ્યર્થ લાલુ યાદવની ટિપ્પણીથી રાજકારણ ગરમાયું
    Previous Articleગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ૫૭ ટકા મતદાન થયું, ઠેર-ઠેર ઈવીએમ ખોટકાયા, ક્યાંક ચૂંટણી અધિકારી દારૂ પીને આવ્યા
    Next Article મૃત્યુના સાચા આંકડા ક્યારે જાહેર થશે? : કોંગ્રેસ

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.