Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » વરઘોડો કાઢી સત્તાનો દુરુપયોગ કરનાર અમુક પોલીસવાલાઓ સામે માનવ અધિકાર આયોગનો પોલીસ કમિશનરને રીપોર્ટ કરવા હુકમ

    વરઘોડો કાઢી સત્તાનો દુરુપયોગ કરનાર અમુક પોલીસવાલાઓ સામે માનવ અધિકાર આયોગનો પોલીસ કમિશનરને રીપોર્ટ કરવા હુકમ

    City Today DailyBy City Today DailyFebruary 10, 2025

    (સિટી ટુડે) સુરત,તા.૧૦
    વકીલ આર.બી.મેંદપરાનાઓ સુરત શહે૨માં વિકલાતનો વ્યવસાય ક૨તા આવેલ છે, હાલ વર્તમાન પરીસ્થીતીમાં કોઈપણ વ્યકિત સામે માત્ર એક જ ફરીયાદ દાખલ થયેલ હોય અને ભુતકાળમાં કોઈપણ ગુનો કે ફરીયાદ દાખલ થયેલ ન હોવા છંતા કે આવા વ્યકતીને નામ.કોર્ટ દ્રારા દોષી જાહેર કરેલ ન હોય તેમ છંતા ગુજરાત પોલીસના અમુક અધીકારીઓ તહોમતદા૨ોના અધીકારોનો તથા માનવ અધીકારો નો ખુલ્લેઆમ ભંગ કરી કાયદામાં કયાંય જાહે૨માં તહોમતદા૨ોનો વ૨ઘોડો કાઢવાની જાેગવાઈ ન હોવા છંતા ગુજ૨ાત પોલીસના અમુક અધીકારીઓ પોતાનો રાજકીય કે આર્થીક સ્વાર્થ સાધવા માટે પોતાની સત્તાનો દુર ઉપયોગ કરી ગેર કાયદેસર રીતે એફ.આઈ. આર. ના તહોમતદારના કોલમમાં જણાવેલ નામ વાળા વ્યકિતઓના જાહેરમાં વરઘોડા કાઢી કાયદાનો ખુલ્લે આમ ભંગ કરી દાદગીરી કરી પોતાની સત્તાનો દુર ઉપયોગ ક૨ી ગંભી૨ ગુનાઓ ક૨તા હોય આથી સુરત શહેરના જાણીતા વકીલ આર.બી.મેંદપરા દ્રારા તા.૦૧/૦૧/૨૦૨૫ ના રોજ ગુજરાત માનવ અધીકાર આયોગમાં લેખીત ફરીયાદ ક૨ેલ છે,અને સદર ફરીયાદના કામે એડવોકેટ આર.બી.મેંદપરાની ધારદાર રજુઆતો ગ્રાહય રાખી ગુજરાત માનવ અધીકાર આયોગ દ્રારા ગેર કાયદેસર રીતે જાહેરમાં વરઘોડો કાઢનાર અમુક પોલીસ અધીકારીઓ વિરૂધ્ધ પોલીસ તપાસ કરી દીન–૩૦ માં રીપોર્ટ ક૨વા કમીશનર ,સુરત નાઓને હુકમ કરેલ છે.

    Post Views: 789
    @SURATPOLICE
    Previous Articleભારે કરીઃ જુગારમાં પત્નીને હારીને ઘરે આવ્યો પતિ
    Next Article હજમાં બાળકોનો પ્રવેશ બંધ કરાયો, સાઉદી અરેબિયાએ હજને લઈ મોટો ર્નિણય લીધો

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.