Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બલેશ્વર ગ્રામપંચયતની ઓફિસમાં મળી લાશ સીસીટીવી કેમેરા હોવા છતાં મામલો દબાવવી દેવામાં આવ્યો?

    બલેશ્વર ગ્રામપંચયતની ઓફિસમાં મળી લાશ સીસીટીવી કેમેરા હોવા છતાં મામલો દબાવવી દેવામાં આવ્યો?

    City Today DailyBy City Today DailyJanuary 27, 2025

    (સિટી ટુડે) સુરત,તા.૨૫
    બલેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસમાં ઉત્તરાયણના દિવસે શંકાસ્પદ મળેલી લાશ અનેક સવાલો ઉભા કરી રહી છે. ગ્રામ પંચાયતની ઓફિસમાં રઉજી લાડ નામના ઇસમની જે અગાઉ એક દિવસ પહેલા ગુમ થયા હતા તેઓની ૧૪ જાન્યુઆરી રજા દિવસે રહસ્યમય રીતે ગ્રામ પંચાયતની ઓફિસમાં મળેલી લાશને પોસ્ટમોર્ટમ નહિં કરાયું જેના કરાણે બલેશ્વર ગામના સંરપચ, ઉપસંરપચ તથા તલાટીની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે સરકારી કચેરી કહેવાતી ગ્રામપંચાયતની ઓફિસમાં રવજી લાડની લાશ મળી હોવા છતાં પોલીસ ફરીયાદ કરવા કે પછી પોસ્ટમોટમ કરાવવામાં ન આવતા ભારે ચર્ચા ઉઠવા પામી છે, શું રવજી લાડના મુત્યુ પાછળનંુ કોઇ મોટું રહસ્ય તો નથીને? કે પછી પોલીસ ફરીયાદ ન કરવા દબાણ કરવામાં આવ્યું જાે કે આ મામલે બલેશ્વર ગામના તલાટીને રવજી લાડની વિશે પૂછાતા તેમણે જણાવ્યું હતું કે, તેમની લાશ ગ્રામપંચાયતની ઓફિસમાંથી મળી હતી પણ આ મામલે પોસ્ટમોર્ટમ કે પોલીસ ફરીયાદ કરવામાં આવી નથી.

    બલેશ્વર ગ્રામપંચાયતની
    ઓફિસમાં સીસીટીવી
    કેમેરા માત્ર શોભાના
    ગાંઠીયા સમાન
    બલેશ્વર ગ્રામપંચાયતની ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો રવજી લાડની લાશ પંચાયતની ઓફિસમાં આવી કઇ રીતે? કે પછી રવજી લાડ જીવિત હતા ત્યારથી જ તે ગ્રામપંચાયતની ઓફિસમાં રજાના દિવસે બંધ કરી દેવામાં આવ્યા હતાં. આવા અનેક સવાલોએ બલેશ્વર ગામવાસિઓને મૂઝવણમાં મૂકી દીધા છે આ ઘટના અંગે સત્ય બહાર લાવવા પીએમઓ સહિત ઉચ્ચ કક્ષાએ ફરીયાદો કરવાના ચક્રો ગતિમાન થયા છે.

    Post Views: 550
    @BALESHWAR
    Previous Articleદેશમાં હવે એક દેશ એક સમય લાગુ કરાશે :જે ઉલ્લંઘન કરશે તેને દંડ થશે
    Next Article ભરીમાતા રોડ પર પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન અને તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.