મુંબઇ,તા.૨૪ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મની લોન્ડરિંગ કેસમાં દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરના થાણે ફ્લેટનો કબજાે લઈ લીધો છે. આ મિલકત કથિત રીતે છેડતી દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. ગેં... Read more
નવીદિલ્હી,તા.૨૪ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે.એક વીડિયો શેર કરતા તેણે લખ્યું, લસણ એક સમયે ૪૦ રૂપિયા હતું, આજે ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો છે. વધતી જતી મોંઘવાર... Read more
નવી દિલ્હી, તા.૨૩ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે મોટો ર્નિણય કરતા હવે નો ડિટેન્શન પોલિસીને ખતમ કરી દીધી છે. હવે ધોરણ ૫ અને ધોરણ ૮ની વાર્ષિક પરીક્ષામાં ફેલ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરી દેવામાં આ... Read more
મુઝફ્ફરનગર, તા.૨૩ સંભલ બાદ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના મુસ્લિમ વિસ્તારમાં પણ ૫૪ વર્ષ જૂનું પ્રાચીન શિવ મંદિર મળી આવ્યું છે. ખંડેર થઈ ગયેલા આ શિવ મંદિરને સ્વામી યશવીર મહારાજે શુદ્ધિકરણ કર્યું... Read more
નવી દિલ્હી, તા.૨૧ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંરક્ષણ અને વેપાર સહિત ઘણા ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવા માટે શનિવારે બે દિવસના પ્રવાસે કુવૈત જવા રવાના થયા હતા. ૪૩ વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનની કુ... Read more
નવી દિલ્હી, તા.૨૦ આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત મંદિર-મસ્જિદ વિવાદ પર નારાજ દેખાયા. તેમણે લોકોને રામ મંદિર જેવા મુદ્દાને બીજે ન ઉઠાવવાની અપીલ કરી છે. તેમણે ટોણો પણ... Read more
નવી દિલ્હી, તા.૧૯ ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ભાજપના સાંસદ સારંગીનો દાવો છે કે રાહુલ ગાંધીના ધક્કાથી તેઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા... Read more
નવી દિલ્હી, તા.૧૯ ર્નિભયા સામુહિક દુષ્કર્મ-હત્યાની ૧૨મી વરસી પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં દુષ્કર્મના ગુનેગારોને નપુંસક બનાવવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં આ ઉપરાંત... Read more
નવી દિલ્હી,તા.૧૮ સુપ્રિમ કોર્ટે ગેરકાયદે નિર્માણને લઈને એક મોટો ર્નિણય કરી ગેરકાયદે નિર્માણ પર અંકુશ લગાવવા માટે અનેક દિશા નિર્દેશ જાહેર કરતાં કહ્યું હતું કે માત્ર પ્રશાસનિક વિલંબ સમય વીતી જ... Read more
નવીદિલ્હી,તા.૧૭ લોકસભામાં આજે વન નેશન, વન ઈલેક્શન બિલ રજૂ કરાયું. એક રાષ્ટ્ર, એક ચૂંટણીની જાેગવાઈ કરવા માટે આજે સંસદમાં બંધારણ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું છે. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવા... Read more


