વોશિંગ્ટન, તા.૭ અમેરિકાએ ગેરકાયદે વસવાટ કરતાં ૪૮૭ ભારતીયોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે હાલમાં બુધવારે ડિપોર્ટ કરવામાં આવેલા ૧૦૪... Read more
પ્રયાગરાજ, તા.૭ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગી હતી. જાે કે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. પીપા બ્રિજ નંબર ૧૮ પાસે આગની ઘટના બની હતી. આરએએફ, યુપી પોલીસ અને... Read more
લખનઉ, તા. ૬ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. મિલ્કીપુરમાં વોટિંગ બાદ અખિલેશે ગુરુવારે કહ્યું કે, ચૂંટણી પંચ મરી ચુક્યું છે, અમારે સફેદ કપડું મોકલાવવ... Read more
વોશિંગ્ટન, તા.૬ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ૧૦૪ ભારતીયોનો મામલો હાલમાં દેશ સહિત વિદેશમાં પણ ચર્ચામાં છે. બંને ગૃહોમાં વિપક્ષી નેતાઓએ આ મુદ્દા દ્વારા મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. ડિપોર્ટેશ... Read more
નિયમ મુજબ જ્યારે લોકોને વિમાનથી પાછા મોકલવામાં આવે છે ત્યારે તેમને સુરક્ષા માટે બાંધીને રાખવામાં આવે છે ઃ જયશંકર નવી દિલ્હી, તા.૬ અમેરિકાથી ભારતીયોની વાપસી અંગે સંસદમાં મચેલી બબાલને શાંત કરવ... Read more
નવી દિલ્હી, તા.૦૫ દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો માટે મતદાનનો સમય પૂર્ણ થઈ ગયો છે. આ વખતે ૫૭.૮૫% લોકોએ મતદાન કર્યું છે. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સૌથી વધુ મતદાન ટકાવારી ૬૩.૮૩% અને દક્ષિણ-પૂર્વ દિલ્હ... Read more
નવી દિલ્હી, તા.૫ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા ખાનગી કાર માલિકો અને મધ્યમ વર્ગના મુસાફરો માટે મોટા રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં વાર્ષિક અને આજીવન ટોલ પાસની સુવિધા શરૂ ક... Read more
વોશિંગ્ટન, તા.૫ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે તેઓ ઇચ્છે છે કે અમેરિકા ગાઝા પટ્ટીની માલિકી મેળવે અને પેલેસ્ટિનિયન લોકોન... Read more
અમદાવાદ,તા.૪ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ‘ભાજપના કાર્યકરો-આગેવાનો કઈ રીતે ખેસ પહેરીને અધિકારીઓ પાસે દલાલ બની ગયા છે’ તેવા નિવેદનથી ભ્રષ્ટાચારી ભાજપના ચાલ, ચલન,... Read more
મણિપુર,તા.૩ મણિપુર હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં પ્રથમ વખત મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહની ભૂમિકા હોવાનો આરોપ મૂકાયા હતા. સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી વિરૂદ્ધ રજૂ કર... Read more