Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Wednesday, May 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    City Today DailyBy City Today DailyMay 5, 2026

    City ટુડે.૫-૫-૨૦૨૬

      અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

     

     આજે જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાએ રાજયના પોલીસ વડા શ્રી ડો. કે. લક્ષ્મી નારાયણ રાવ સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી ઉપરોક્ત બાબતે રજૂઆત કરી હતી.

     

    અમદાવાદના નરોડા ખાતે ગત સપ્તાહમાં ગૌરક્ષકોના નામે ગુંડાગિર્દી કરતા અસામાજિક તત્વો દ્વારા કાયદા દ્વારા પ્રમાણિત મૃત પશુઓની હેરફેર કરતી ટ્રકને બાળી દેવામાં આવી હતી તથા ડ્રાઈવર તથા ક્લીનરને બોથડ પદાર્થ દ્વારા ઢોર માર મારી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી.

     

    ઉપરોકત બાબતે ગંભીર ઘટનાની નોંધ લઈ ડીજીપી સાહેબ સમક્ષ ફરિયાદ કરી પકડાયેલા આરોપીઓ સામે સત્ર કાનૂની કાર્યવાહી કરી ૩૦૭ ની કલમ ઉમેરવા માંગણી કરતા જણાવ્યુ હતું કે આગામી ઈદ ઉલ અઝાના પ્રસંગે કાયદા દ્વારા પ્રમાણિત પશુઓની હેરફેર કરતા વેપારીઓ અને વાહન ચાલકોને કહેવાતા ગૌરક્ષકો ના નામે ગુંડાગીર્દી કરતા તત્વો દ્વારા ખોટી રીતે હેરાનગતિ કે હિંસા કરવામાં ના આવે માટે તકેદારીના પગલા રુપે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યના પોલીસ વિભાગને કડક સૂચના આપવામાં આવે અને આ પ્રકારના ગૌરક્ષાના નામે હિંસા કરતા તત્વોને રાઉન્ડ અપ કરવામાં આવે એવી રજૂઆત સાથે માંગણી કરી હતી.

     

     

    Post Views: 3,172
    #Ahmedabad @gyasudin #mla #eid @eid #moblynching #muslim #gujarat #eid
    Previous Articleઆગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ
    Next Article દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    Related Posts

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    May 5, 2026

    नफरत छोडो… भारत जोडो… राहुल जी का अभियान सेक्युलर हिन्दु समाज के साथ कंधे से कंधा मिलाकर मतदान करने से ही सफल होगा

    April 18, 2026

    दरियापुर के मतदाता जाग जाए.. सावधान.. सावधान.. क्यों हुमायु कबीर दरियापुर हराना चाहता है?

    April 17, 2026
    Latest Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.