ઉત્તર પ્રદેશ,તા.૨ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહાકુંભ ૧૪૪ વર્ષ પછી આવ્યો છે. આ વખતે અનેક અપ્રિય ઘટનાઓ પ્રકાશમાં આવી છે. મહા કુંભ મેળામાં આગની અ... Read more
પ્રયાગરાજ, તા.૦૨ પ્રયાગરાજના મહાકુંભમાં દેશ વિદેશોથી મોટી સંખ્યામાં ભક્તોનું જમાવડો થતાં ભગધડના કારણે કેટલાકો ભક્તોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. તેમાં ૩૦થી વધુ લોકોના મોત પણ થયા હતા.... Read more
નવી દિલ્હી,: નાણામંત્રી ર્નિમલા સીતારમણે આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું છે. જેમાં મધ્યમ વર્ગને મોટી ભેટ આપતા ૧૨ લાખ રૂપિયા સુધીની આવક પર ઝીરો ઈન્કમ ટેક્સ જેવી મોટ... Read more
MSME સેક્ટરના વિકાસ માટે ક્રેડિટ ગેરંટી કવરને માઈક્રો અને એન્ટરપ્રાઈઝીસ માટે ૫ કરોડથી વધારીને ૧૦ કરોડ કરવામાં આવશે નવી દિલ્હી, તા.૧ નાણા મંત્રી ર્નિમલા સીતારમણે બજેટમાં ટેક્સપેયર્સ માટે મોટ... Read more
નવી દિલ્હી, તા.૩૧ સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંયુક્ત ગૃહને સંબોધિત કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૫૯ મિનિટના પોતાના આ સંબોધનમાં સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી.... Read more
પ્રયાગરાજ, તા. ૩૧ પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક અકસ્માત થયો છે. શુક્રવારે બપોરે, સંગમ વિસ્તારની બહાર ફાફામાઉ વિસ્તારમાં ગંગા નદી પર બનેલો પોન્ટૂન પુલ અચાનક તૂટી પડ્યો. પુલ તૂટી પડવાથી ઘણા લોકો... Read more
પ્રયાગરાજ, તા.૩૦ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી મોટા સમાચાર સામે આવ્યા છે. મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં બુધવારે (૨૯ જાન્યુઆરી) થયેલી નાસભાગ બાદ આજે (૩૦ જાન્યુઆરી) મેળાની બહાર બ... Read more
પ્રયાગરાજ, તા.૩૦ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભીડને નિયંત્રિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પ્રયાગરાજની આસપાસના વિસ્તારોમાં વાહનોની અવરજવ... Read more
સ્વીડન, તા.૩૦ સ્વીડનમાં મસ્જિદની સામે કુરાન સળગાવનાર પ્રદર્શનકારી સલવાન મોમિકાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. સલવાને ૨૦૨૩માં કુરાનની પ્રત સળગાવી હતી, જે બાદ ઘણાં મુસ્લિમ દેશોએ તેની ટીકા ક... Read more
પ્રયાગરાજ, તા.૨૯ પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ કિનારા પર થયેલી ભાગદોડમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં ૩૫થી ૪૦ સુધી પહોંચી ગયો છે. આ આંકડો વધુ વધી શકે છે. સરકારે ૧૭ કલાક પછી મહાકુંભ મેળામાં ભાગદોડમાં... Read more