નવી દિલ્હી, તા.૨૭ ચૂંટણી પંચે રજિસ્ટર્ડ નિષ્ક્રિય ૩૪૫ રાજકીય પક્ષની નોંધણી રદ કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશ્નર ડૉ. સુખબીર સિં... Read more
નવી દિલ્હી, તા.૨૬ ઇરાન સાથે યુદ્ધવિરામ બાદ હવે ઇઝરાયલે ગાઝા પર હુમલા વધારી દીધા છે. ગાઝામાં ઈઝરાયલના સાત સૈનિકના મોત બાદ ઈઝરાયલ વધુ ભડક્યું હતું અને પેલેસ્ટાઇનના ગાઝામાં નાગરિકો પર હુમલા કરી... Read more
નવી દિલ્હી, તા.૨૬ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ૧૨ દિવસના યુદ્ધ બાદ સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે. બંને દેશો વચ્ચેના યુદ્ધમાં અમેરિકાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અમેરિકાના હુમલામાં ઈરાનના પરમા... Read more
મણિપુર, તા.૨૮ મણિપુરમાં સરકાર બનાવવાની ગતિવિધિ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટીના નેતા રાધેશ્યામ સિંહે બુધવારે (૨૮ મે, ૨૦૨૫) રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા બાદ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો... Read more
નવી દિલ્હી, તા.૨૭ દેશના કેટલાંક રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. જાેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના ડિરેક્ટર જનરલ ડો. રાજીવ બહેલના જણાવ્યાં અનુસાર, અત્યારે કોરો... Read more
હમાસ, તાા.૧૮ ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે ખતમ થવાની અણીએ હોય તેવું લાગે છે. હમાસે ઈઝરાયલને યુદ્ધ ખતમ કરવાનું આહ્વાન કરતાં કહ્યું કે અમે તમામ બંધકોને છોડવા તૈયાર છીએ પણ... Read more
નવી દિલ્હી, તા.૭ કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદ ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને જાડા કહીને ટીકા કર્યા બાદ, તેમણે હવે ગણિતના મૂળને લઈને એક નવું વિવાદ... Read more
પ્રયાગરાજ, તા.૨૧ મહાકુંભમાં કેટલાક અધર્મીઓએ એવું કૃત્ય આચર્યું છે, જેને ક્યારેય માફ ન કરી શકાય. હવે તેમના વિરુદ્ધ તાબડતોડ એક્શન લેવામાં આવી રહી છે. પ્રયાગરાજ પોલીસે મહાકુંભમાં સ્નાન કરતી મહિ... Read more
નવી દિલ્હી, તા.૨૧ આજના સમયમાં યુપીઆઈ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. એક વ્યકિત તેના દૈનિક વ્યવહારોમાં લગભગ ૬૦ થી ૮૦ ટકા યુપીઆઈનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે ભારતમાં દરરોજ કરોડો ય... Read more
સુરત,તા.૨૧ સુરતના અઠવામાં દીવાલ ધરાશાયી થતા શ્રમિકનું મોત નિપજ્યું છે. મકાઈ પુલમાં જર્જરિત ઈમારત તોડતા દરમિયાન દુર્ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર સેફટી સાધનો વિના જ શ્રમિકો કામ કરી રહ્યાં... Read more