Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, August 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » યુપી સરકાર મુસ્લિમો પર શંકા કરી રહી છે :ઓવૈસી

    યુપી સરકાર મુસ્લિમો પર શંકા કરી રહી છે :ઓવૈસી

    City Today DailyBy City Today DailyDecember 31, 2024

    નવી દિલ્હી, તા.૩૧
    અસદુદ્દીન ઓવૈસીએ સંભલ હિંસા અંગે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારની ટીકા કરી ‘યુપી સરકાર મુસ્લિમો પર શંકા કરી રહી છે’, ઓવૈસી સંભલ જામા મસ્જિદની સામે પોલીસ ચોકી ઉભી કરવા પર નારાજ, એસપી પર પણ નિશાન સાધ્યું છે.અસદુદ્દીન ઓવૈસીએ સંભલમાં જામા મસ્જિદની સામે પોલીસ ચોકી સ્થાપવા માટે ઉત્તર પ્રદેશ સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું છે. રાજ્ય સરકાર પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે સંભલમાં પાંચ નિર્દાેષ લોકો માર્યા ગયા. સરકારે અહીં મુસ્લિમ વિસ્તારોમાં શાળાઓ બનાવવી જાેઈએ, પરંતુ સરકારની માનસિકતા સાંપ્રદાયિક છે.અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ સરકારની ટીકા કરી ‘યુપી સરકાર કહ્યું છે કે સંભલમાં મુસ્લિમો પર શંકા કરવામાં આવી રહી છે. પ્રશ્ન કરતા ઓવૈસીએ કહ્યું કે આ વિસ્તારમાં જે પાંચ લોકોના મોત થયા છે તેના માટે કોણ જવાબદાર છે? મુસ્લિમોને ઘણી સુવિધાઓ આપવામાં આવી રહી નથી. યુપીમાં મસ્જિદની સામે પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે. માત્ર સરકાર જ નહીં પરંતુ સમાજવાદી પાર્ટી પર પણ નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું કે સપાએ જણાવવું જાેઈએ કે ૨૦૧૩માં મુઝફ્ફરનગરમાં શું થયું હતું.અનેક રમખાણો અને હુમલાઓનો ઉલ્લેખ કરતા અસદુદ્દીન ઓવૈસીએ સવાલો પૂછ્યા કે શીખ રમખાણો ક્યારે થયા હતા. એટલું જ નહીં શીખ રમખાણોમાં સામેલ લોકોને ટિકિટ આપવામાં આવી હતી. માલેગાંવની ઘટના કોની સરકાર દરમિયાન બની હતી? દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ઓવૈસીએ કહ્યું કે તેમની પાર્ટી તાકાતથી લડી રહી છે.

    Post Views: 556
    યુપી સરકાર મુસ્લિમો પર શંકા કરી રહી છે :ઓવૈસી
    Previous Articleચોકબજારના વેપારી અબ્દુલ્લા સોપારીવાળાએ ગારમેન્ટનું માલ મંગાવી લાખોનો ચુનો ચોપડ્યો
    Next Article નીતિશ કુમાર ફરી પલટશે? મોદીને મળવા દિલ્હી પહોંચ્યા પણ નિરાશા, રાહુલ ગાંધીનું ત્નડ્ઢેંને આમંત્રણ

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.