Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 16
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » યુપી સરકાર મુસ્લિમો પર શંકા કરી રહી છે :ઓવૈસી

    યુપી સરકાર મુસ્લિમો પર શંકા કરી રહી છે :ઓવૈસી

    City Today DailyBy City Today DailyDecember 31, 2024

    નવી દિલ્હી, તા.૩૧
    અસદુદ્દીન ઓવૈસીએ સંભલ હિંસા અંગે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારની ટીકા કરી ‘યુપી સરકાર મુસ્લિમો પર શંકા કરી રહી છે’, ઓવૈસી સંભલ જામા મસ્જિદની સામે પોલીસ ચોકી ઉભી કરવા પર નારાજ, એસપી પર પણ નિશાન સાધ્યું છે.અસદુદ્દીન ઓવૈસીએ સંભલમાં જામા મસ્જિદની સામે પોલીસ ચોકી સ્થાપવા માટે ઉત્તર પ્રદેશ સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું છે. રાજ્ય સરકાર પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે સંભલમાં પાંચ નિર્દાેષ લોકો માર્યા ગયા. સરકારે અહીં મુસ્લિમ વિસ્તારોમાં શાળાઓ બનાવવી જાેઈએ, પરંતુ સરકારની માનસિકતા સાંપ્રદાયિક છે.અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ સરકારની ટીકા કરી ‘યુપી સરકાર કહ્યું છે કે સંભલમાં મુસ્લિમો પર શંકા કરવામાં આવી રહી છે. પ્રશ્ન કરતા ઓવૈસીએ કહ્યું કે આ વિસ્તારમાં જે પાંચ લોકોના મોત થયા છે તેના માટે કોણ જવાબદાર છે? મુસ્લિમોને ઘણી સુવિધાઓ આપવામાં આવી રહી નથી. યુપીમાં મસ્જિદની સામે પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે. માત્ર સરકાર જ નહીં પરંતુ સમાજવાદી પાર્ટી પર પણ નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું કે સપાએ જણાવવું જાેઈએ કે ૨૦૧૩માં મુઝફ્ફરનગરમાં શું થયું હતું.અનેક રમખાણો અને હુમલાઓનો ઉલ્લેખ કરતા અસદુદ્દીન ઓવૈસીએ સવાલો પૂછ્યા કે શીખ રમખાણો ક્યારે થયા હતા. એટલું જ નહીં શીખ રમખાણોમાં સામેલ લોકોને ટિકિટ આપવામાં આવી હતી. માલેગાંવની ઘટના કોની સરકાર દરમિયાન બની હતી? દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ઓવૈસીએ કહ્યું કે તેમની પાર્ટી તાકાતથી લડી રહી છે.

    Post Views: 537
    યુપી સરકાર મુસ્લિમો પર શંકા કરી રહી છે :ઓવૈસી
    Previous Articleચોકબજારના વેપારી અબ્દુલ્લા સોપારીવાળાએ ગારમેન્ટનું માલ મંગાવી લાખોનો ચુનો ચોપડ્યો
    Next Article નીતિશ કુમાર ફરી પલટશે? મોદીને મળવા દિલ્હી પહોંચ્યા પણ નિરાશા, રાહુલ ગાંધીનું ત્નડ્ઢેંને આમંત્રણ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.