ગાંધીનગર, તા.૧૮ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચે ગુજરાત સહિત દેશભરમાં મદ્રેસાની ચકાસણી કરવા સૂચના આપી છે.મદ્રેસાઓમાં બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ ભણતા હોવાના અહેવાલોને પગલે આ ચકાસણી કરવા સૂચન... Read more
પ્રતાપગઢ, તા.૧૬ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની પ્રતાપગઢ બેઠક પર ભાજપની જનસભામાં સંબોધન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પર શાબ્દિક પ્રહારો કર્... Read more
બરેલી, તા.૧૫ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બે હોમગાર્ડે મળીને એક ચોકીદારને માર માર્યો છે. ચોકીદારનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે ભાજપને મત આપ્યો ન હતો... Read more
હૈદરાબાદ, તા.૧૩ હૈદરાબાદ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર માધવી લતાએ મતદાન કેન્દ્ર પર મુસ્લિમ મહિલાઓના બુરખા ઉઠાવીને ચેક કરતા વિવાદ થયો છે. આ કેસમાં તેમની સામે માલકપેટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફ... Read more
નવી દિલ્હી, તા.૧૩ લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં કુલ ૨૮૩ બેઠકો પર મતદાન થયું છે. લોકસભાની ૧૦૨ બેઠકો માટે પ્રથમ તબક્કાનું એપ્રિલની ૧૯મીએ, ૮૮ બેઠકો માટે બીજા તબક્કાનું એ... Read more
નવી દિલ્હી, તા.૧૨ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બે દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે. દિલ્હીના સીએમ શુક્રવારે સાંજે જ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. જેલમાંથી બ... Read more
નંદૂરબાર, તા.૧૧ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે નંદૂરબાર લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પાડવીના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર... Read more
નવી દિલ્હી, તા.૧૦ દિલ્હીના શરાબ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અંતે વચગાળાના જામીન મળી ગયા છે. કેજરીવાલના વચગાળાના જામીન પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. જ... Read more
આગરા,તા. ૧૦ ઉત્તર પ્રદેશના આગરામાં ફતેહપુર સીકરી ખાતે આવેલી શેખ સલીમ ચિશ્તી દરગાહ માતા કામાખ્યા દેવી મંદિર હોવાનો દાવો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. માતા કામાખ્યા દેવીના મૂળ ગર્ભગૃહને લઈને... Read more
ગોધરા, તા.૯ કલેક્ટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગા... Read more