Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Wednesday, June 17
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » દિલ્હી ………. હવે પંજાબ પણ હાથમાંથી જશે!કોંગ્રેસ

    દિલ્હી ………. હવે પંજાબ પણ હાથમાંથી જશે!કોંગ્રેસ

    City Today DailyBy City Today DailyFebruary 10, 2025

    ચંદીગઢ : તા. ૧૦
    લ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પંજાબમાં પણ ઊથલપાથલ શરૂ થઈ ગઈ છે. પંજાબ કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી  ૩૦ ધારાસભ્ય તેમના સંપર્કમાં છે.
    આ દરમિયાન છછઁ કન્વીનર અરવિંદ કેજરીવાલે પંજાબના ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે. તેઓ મંગળવારે સવારે ૧૧ વાગ્યે કપૂરથલા ભવનમાં તમામ ધારાસભ્યોને મળશે. સીએમ ભગવંત માન અને તમામ મંત્રીઓ પણ હાજર રહેશે. એવું માનવામાં આવે છે કે આ કારણોસર ૧૦ ફેબ્રુઆરીએ યોજાનારી પંજાબ સરકારની કેબિનેટ બેઠક પણ મુલતવી રાખવામાં આવી હતી.
    ૨૦૨૨માં પંજાબની તમામ ૧૧૭ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં aap એ ૯૨, કોંગ્રેસે ૧૮, ભાજપે ૨, શિરોમણિ અકાલી દળએ ૩ અને bsp એ ૧ બેઠક જીતી હતી.
    પંજાબમાં બહુમતીનો આંકડો ૫૯ છે. આવી સ્થિતિમાં જાે ૩૦ ધારાસભ્ય પાર્ટી છોડી દે તોપણ છછઁ પાસે ૬૨ ધારાસભ્યો રહેશે અને સરકાર માટે કોઈ ખતરો રહેશે નહીં.જાેકે aap  પ્રવક્તા નીલ ગર્ગ કહે છે કે પાર્ટીની એક નિયમિત બેઠક દિલ્હીમાં યોજાવાની છે.
    પાર્ટીએ નક્કી કરવાનું છે કે બેઠક ચંદીગઢમાં થવી જાેઈએ કે દિલ્હીમાં.પટિયાલાના કોંગ્રેસના સાંસદ ડૉ. ધરમવીર ગાંધીએ કહ્યું હતું કે પંજાબના ધારાસભ્યોમાં છછઁના કેન્દ્રીય નેતૃત્વ પ્રત્યે ગુસ્સો છે. આ લોકો પંજાબનાં સંસાધનો અને સ્ત્રોતો પર કબજાે કરી રહ્યા છે. તેમણે પંજાબની બહારના લોકોને રાજ્યસભામાં મોકલ્યા.
    તેઓ અનેક રીતે શોષણ કરી રહ્યા છે. આ તકવાદી લોકો છે. સિદ્ધાંતવાદી લોકો પાર્ટી છોડી ચૂક્યા હતા. તેમના ધારાસભ્યો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગમે ત્યાં જઈ શકે છે. પંજાબમાં તેમનું કોઈ અસ્તિત્વ બાકી નથી. ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ સત્તાની બહાર થઈ જશે.
    દિલ્હી ચૂંટણીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત સમગ્ર નેતૃત્વએ કેજરીવાલ માટે મત માગ્યા હતા. આ પછી પણ પાર્ટી ગયા વખતે ૬૨ બેઠકની સરખામણીમાં ફક્ત ૨૨ બેઠકો પર સમેટાઈ ગઈ. એ જ સમયે ભાજપે ગત વખતે ૮ બેઠકથી આગળ વધીને ૪૮ બેઠકો જીતી અને ૨૭ વર્ષ પછી દિલ્હીમાં સરકાર બનાવી.

    Post Views: 409
    @CONGRESS @RAHULGHANDI
    Previous Articleહવાલા, usdt , rmb અને ચમકના કૌભાંડીઓ શાણ સામા આવ્યા? ગેમીંગ ફંડના બક્કલ મારવામાં માહિર ઝેદનો ગોડફાઘર કોણ?
    Next Article તમામ ધર્માેને મળતા દાન માટે એક સમાન કાયદો લાવવા VHP ની માંગ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.