Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 16
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બલેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસમાં રઉજી લાડની મળી લાશ, સરપંચ સામે ઉઠ્યા સવાલો

    બલેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસમાં રઉજી લાડની મળી લાશ, સરપંચ સામે ઉઠ્યા સવાલો

    City Today DailyBy City Today DailyJanuary 28, 2025
    • બલેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રઉજી લાડની મળેલી લાશનું ઘેરાતું રહષ્ય જીવીત કે પછી ડીવીઆરને ફોરમેટ મારી દેવાયું?

    (સિટી ટુડે) સુરત,તા.૨૮
    બલેશ્વર ગામમાં હાલ રઉજી લાડની લાશ અંગે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. જેમાં ૧૪ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણના દિવસે ગ્રામ પંચાયતની બંધ ઓફિસમાંથી છેલ્લા ૧૫-૨૦ વર્ષથી સેવા કરનાર રઉજી લાડની લાશ અચાનક મળી આવતા ગ્રામ્યજનોમાં ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે.રઉજી લાડના મૃત્યુ પાછળ કેટલા રહષ્યો દબાય ગયા હોય તેવું ગ્રામ્યવાસીઓ જણાઇ રહ્યા છે.
    લોકચર્ચા મુજબ, બલેશ્વર ગામની આસપાસ ૧૮ થી ૨૦ વીંગા જમીન અંગેનો વિવાદ પણ રઉજી લાડ સાથે ચર્ચાઇ રહ્યું છે. આ જમીન મામલે રઉજી લાડનો અગાઉ વિવાદ થયો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલામાં બલેશ્વર ગામના સરપંચની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ગ્રામપંચાયતની ઓફિસમાંથી મળેલી લાશ બાદ ગામના જવાબદાર વ્યક્તિ તરીકે સરપંચે રઉજી લાડની લાશને પોસ્ટમોર્ટમ કરવા માંગ કેમ ન કરી? કેમ પોલીસ ફરીયાદ અંગે પણ સરપંચ આગળ નહિં આવતા બલેશ્વર ગ્રામ્યવાસીઓમાં ભારે ચર્ચાઓ ઉઠ્‌વા પામી છે. જાેકે આ મામલે તપાસ કરાવવા અને રઉજી લાડને ન્યાય અપાવવા માંગ ઉઠવાના ચક્રોગતિમાન થયા છે.

    Post Views: 624
    બલેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસમાં રઉજી લાડની મળી લાશ સરપંચ સામે ઉઠ્યા સવાલો
    Previous Articleમહાકુંભમાં લાખો ભક્તોનો ધસારો, ૨૦ કિમી સુધી ચક્કાજામ, બેરિકેડિંગ તૂટી, ઇમરજન્સી બેઠક બોલાવાઈ
    Next Article બોગસ સીમકાર્ડ દુબઇમાં વેચીં માલદાર બનેલા હવે ગુનેગાર બનશે!? હવાલા કૌભાંડીઓએ હવે ચમકના નામે નવા કયા કૌભાંડને અંજામ આપી રહ્યા છે?

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.