Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, May 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૧૦૦ કરોડનું અખરોટ આયાત કાંડ : જીએસટીની પણ પાંચ ટકાની ચોરી કરી હોવાની આશંકા

    ૧૦૦ કરોડનું અખરોટ આયાત કાંડ : જીએસટીની પણ પાંચ ટકાની ચોરી કરી હોવાની આશંકા

    City Today DailyBy City Today DailyJune 28, 2025

    સુરત, તા.૨૮
    શહેરના સાયણ અને હરિપુરા ખાતે ઓફિસ ધરાવનારા અને શહેરમાં જ અન્ય ધંધામાં પણ જાેડાયેલા સ્નેહ કાકડિયાની મુંબઇ ડીઆરઆઇએ કરેલી તપાસ બાદ હવે સમગ્ર કાંડમાં જીએસટીની ટીમની પણ એન્ટ્રી થાય એવી સંભાવના દેખાઈરહી છે.
    અખરોટ પર પાંચ ટકા જીએસટી લાગે છે અને ૩૬૦૦ મેટ્રિક ટનની આયાતમાંથી કેટલો જથ્થો સુરત આવ્યો એ્ની વિગતો મેળવ્યા બાદ જીએસટીની ટીમ ડિમાન્ડ નોટિસ સ્નેહ કાકડિયા અને તેના પિતા દિપક કાકડિયાને મોકલી શકે છે. જીએસટીના એક અધિકારીએ કહ્યું કે ડીઆરઆઇ મુંબઈના ફાઇનલ રિપોર્ટની રાહ જાેઈ રહ્યા છે જે આવી ગયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાને આજે આરોપી પિતા-પુત્રના નેતાઓ સાથેના ફોટા પણ વાયરલ થયા હતા.
    ૪૪ કરોડની માતબર ડયૂટી ચોરીના કેસમાં આરોપી સ્નેહ કાકડિયા સામે અગાઉથી જ લુક આઉટ નોટિસ જાહેર થતા જેવો તે સુરત આવ્યો ડીઆરઆઇના અધિકારીઓએ તેને ઉંચકી લીધો હતો અને કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે મુંબઇ લઇ જવાયો હતો. અખરોટનો જથ્થો સુરત આવ્યા બાદ તે કોને-કોને સપ્લાય કરાયો તે અગત્યનું છે. જાે મુંબઇ કે માલ જ્યા ઉતર્યો એ પોર્ટથી જે વેપારી પાસે ગયો હશે તેની પાસે ઓછી જ કિંમતનું બિલ હશે, એ માની લેવાય કેમ કે અન્ડર ઇનવોઇઝ દ્વારા માલ મંગાવાયો છે. મુંબઈ જીએસટી તપાસ કરી શકે છે.

    Post Views: 457
    ૧૦૦ કરોડનું અખરોટ આયાત કાંડ : જીએસટીની પણ પાંચ ટકાની ચોરી કરી હોવાની આશંકા
    Previous Articleગ્યાસુદ્દીન શેખે ૩૭ વર્ષની પરંપરા જાળવી રાખી, સફેદ કબૂતરો ઉડાડીને કોમી એકતાનો સંદેશ આપ્યો : રથયાત્રા પ્રસંગે સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મંહત દિલીપદાસજી મહારાજનું પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઉષ્માભર્યું સ્વાગત કર્યુ
    Next Article ૧૦૦ કરોડના USDT- હવાલા કૌભાંડ, ઈડીની ચોથા દિવસે તપાસ યથાવત્

    Related Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026

    અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.