અમદાવાદ, તા.૦૯ લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે ત્યારે પરસોતમ રૂપાલા એ ક્ષત્રિય સમાજની માફી માંગી છે છતાં પણ ક્ષત્રિયોનો રોષ શમ્યો નથી. દરમિયાન, ક્ષત્રિયો એ ચૂંટણી પરિણામ પછી આંદોલન પાર્ટ ૩ શરૂ કર... Read more
નવી દિલ્હી, તા.૦૮ વડાપ્રધાન મોદીએ તેલંગાણામાં એક ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ પૂછ્યું કે રાહુલ ગાંધી હવે અંબાણી અને અદાણીનું નામ ક... Read more
નવી દિલ્હી, તા.૮ જૈન સમુદાયે રાજસ્થાનના અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પાસે સ્થિત અઢી દિવસની ઝુંપડી પર પોતાનો દાવો રજૂ કર્યો છે. પહેલા હિંદુઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે અહીં સંસ... Read more
અમદાવાદ, તા.૦૮ મતદાનના આંકડા ભાજપની જીતનું ગણિત ઉંધુ પાડી શકે છે. ઓછું મતદાન જાેતા જ કેન્દ્રીય ગૃહમંત્રીએ દિલ્હી જવાનું ટાળીને રાતોરાત ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પરિણામની ચ... Read more
ઇમામ શાહ બાવા દરગાહ પીરાણા કોમી એકતાનું પ્રતીક છે આપ સૌને વિનંતી છે કે પ્રશાસન ઉપર વિશ્વાસ રાખી શાંતિ અને સદભાવના જાળવી રાખવા વિનંતી, અમોએ ઉચ્ચ અધિકારીઓને ઇમેઇલ અને ટેલિફોનિક વાતચીત દ્વારા ર... Read more
નવીદિલ્હી, તા.૭ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીમાં જીત થતા ભારતનું બંધારણ બદલવામાં આવશે. રાહુલ ગાંધી અનેક વખત ચૂંટણી પ્રચારમાં આક્ષેપ કર્યો છે કે ભાજપ પક્ષ ભારત... Read more
નવીદિલ્હી, તા.૭ હમાસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેણે કતાર અને ઇજિપ્તને પણ આ ર્નિણય વિશે જાણ કરી છે, જેઓ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા હત... Read more
અમદાવાદ, તા.૦૭ ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને નિવેદન થયા બાદ રોષ ફાળી નીકળ્યો હતો. ત્યારબાદ મહાસંમેલનો કરી મોટી સંખ્યામાં... Read more
ગુજરાત,તા.૦૭ આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ ૯૩ બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. ત્રીજા તબક્કામાં ૬૧ ટકા જેટલું મતદાન થયું છે. જેમા... Read more
(સિટી ટુડે) અમદાવાદ,તા.૦૬ સર્વ સમાજને ન્યાય મળે તેવી પ્રાર્થના સાથે અમદાવાદના શાહપુરના ૨૦૦ વર્ષ જુના રામજી મંદિરમાં દર્શન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ... Read more