(સિટી ટુડે) સુરત,તા.૦૩ નામદાર કોર્ટ દ્વારા આરોપીએ ફરીયાદી પાસેથી નાણાં લીધેલ હોય તેવી હકીકત સાબિત કરવા ફરીયાદી સદંતર રીતે નિષ્ફળ નિવડેલ હોય તે બચાવ નામદાર કોર્ટે માન્ય રાખી તથા ફરીયાદ પક્ષે... Read more
અમદાવાદ, તા.01 આ વિસ્ફોટ ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ માલેગાંવમાં થયો હતો જેમાં ૬ લોકોના મોત અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતl માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં ચુકાદો નિરાશાજનક છે. કોર્ટે કહ્યું છે કે... Read more
નાગપુર,તા.૨૭ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી અને નાગપુરથી ભાજપ સાંસદ નીતિન ગડકરીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે નાગપુર સ્થિત ‘સ્પોર્ટ્સ એઝ એ કેરિયર’ કાર્યક્રમમાં કહ્યું કે, રાજકારણ નશા જ... Read more
નવી દિલ્હી, તા.૨૭ રાજસ્થાનના ઝાલાવાડમાં સ્કૂલની છત તૂટી પડતાં સાત વિદ્યાર્થીઓનાં મોત નીપજતા આખા દેશમાં હોબાળો મચી ગયો છે. આવા સમયે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્... Read more
નવી દિલ્હી, તા.૨૭ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ શાસક પક્ષ ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે. ભાજપ પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મુદ્દે અસમંજસમાં મુકાઈ છે. ભાજપ પહેલાંથી જ આ સર્વોચ... Read more
સુરત, તા.૨૫ નાની વયે જ બાળકોમાં ટાઈપ ૨ ડાયાબિટીસ, સ્થૂળતા, દાંતની સમસ્યાઓ, મેટાબોલિક વિકૃતિઓ સહિતની સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. આજકાલ બાળકોમાં પેકેટ ફૂડ પ્રત્યેનું વધતું આ... Read more
સુરત, તા.૨૫ સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસો દ્વારા છાશવારે અકસ્માત કર્યાની ઘટના સામે આવતી રહે છે, ત્યારે અમરોલી બ્રિજ પરથી પસાર થઈ રહેલી મહિલા કોર્પોરેટરની ગાડીને બીઆરટીએસ... Read more
(સિટી ટુડે) સુરત, તા.૨૪ લાલગેટ પોલીસ મથકની હદમાં આવેલ આઇ.પી.મીશન સ્કુલ પાસે ઐયુબ ઝીકરભાઇ મેમણ નામના ફરીયાદીએ જણાવ્યા મુજબ, બનેવી આરીફ વાડીવાલાએ જુની અદાવતમાં ઐયુબ મેમણની પત્નીને જુના ઝઘડામાં... Read more
નવી દિલ્હી, તા.૨૪ સોમવારે હાઈકોર્ટે ૨૦૦૬ મુંબઈમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટના આદેશ બાદ, સોમવારે સાંજે ૧૨ આરોપીઓમાંથી બેને નાગપુર સેન્ટ્રલ જ... Read more
નવી દિલ્હી, તા.૨૪ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનો આરોપ છે કે ચૂંટણી પંચના અધિકારી અને સત્તા પક્ષની મિલીભગતથી ચૂંટણીની ચોરી કરવામાં આવે છે. રાહ... Read more


