Author: City Today Daily

વોશિંગ્ટન, તા.૬ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ટેરિફ બોમ્બ ફોડ્યો છે. બુધવારે સાંજે ટ્રમ્પે ભારત પર વધારાના ૨૫% ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. અમેરિકાએ કહ્યું કે ભારત દ્વારા રશિયન તેલની સતત ખરીદીના જવાબમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. આ સાથે, અમેરિકાએ ભારત પર કુલ ૫૦% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. હકીકતમાં, આ પહેલા અમેરિકાએ ભારત પર ૨૫ ટકા ટેરિફ અને દંડની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે આ પાછળનું કારણ રશિયા પાસેથી તેલ ખરીદવું હતું. ટ્રમ્પનો આ એક્ઝિક્યુટિવ ઓર્ડર ૨૧ દિવસ પછી એટલે કે ૨૭ ઓગસ્ટ ૨૦૨૫ થી અમલમાં આવશે. આ સાથે, અમેરિકાએ હવે…

Read More

નવી દિલ્હી, તા.૬ ગુજરાત બોર્ડ દ્વારા ધો. ૯થી ૧૨માં કેટલાક વિષયોના પ્રશ્નપત્રના પરિરૂપ બદલવામાં આવ્યા છે અને નવા પરિરૂપ જાહેર કરાયા છે. કારણ કે, સરકારના ઠરાવ મુજબ, ધો. ૯થી ૧૨માં પ્રથમ ભાષાના પુસ્તકોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના બે-બે પાઠ ઉમેરવામાં આવ્યા છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ સહિતના ચાર પ્રથમ ભાષા વિષયોમાં આ પાઠ ઉમેરવામાં આવતાં આ ચારેય વિષયના પરિરૂપ બદલાયા છે. જેથી હવે આ ચારેય ભાષાના વિષયોમાં આ વર્ષથી પ્રથમ અને દ્વિતિય સત્રની પરીક્ષામાં અને બોર્ડ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને ગીતાના પાઠમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા સ્કૂલોમાં ભગવદ્ ગીતાના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો, જેને પગલે…

Read More

સુરત, તા.૦૬ સુરત શહેરમાં ભારે વાહનોના બેફામ પ્રવેશ અને સતત વધી રહેલા માર્ગ અકસ્માતોના પગલે ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં બનેલી બે ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, તે પછી ટ્રાફિક વિભાગે નક્કી કર્યું છે કે હવે નિયમ તોડનારા વાહનચાલકો સામે ફક્ત રૂ. ૧,૦૦૦નો દંડ નહી પણ સીધી ફરીયાદ નોંધવામાં આવશે અને આરટીઓના નિયમો પ્રમાણે રૂ.૧૦,૦૦૦ સુધીનો દંડ વસૂલવામાં આવશે. આ નવા પગલાંઓ સુરક્ષિત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે. શહેરના અમુક વિસ્તારોમાં ભારે વાહનો માટે પ્રવેશનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે પરંતુ, વાહનચાલકો આ નિયમોને અવગણીને ગમે ત્યારે શહેરમાં પ્રવેશ…

Read More

નવીદિલ્હી, તા.૫ તાજેતરમાં કેટલાક મીડિયા અહેવાલોમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે પેટ્રોલમાં ૨૦% ઇથેનોલના મિશ્રણ (ઈ૨૦)થી વાહનોના એÂન્જનને (ખાસ કરીને જૂના મોડલના વાહનોને) નુકસાન થઈ શકે છે. આવા દાવાને કેન્દ્ર સરકારે સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. પેટ્રોલિયમ મંત્રાલયે નિવેદન આપ્યું છે કે, આવા અહેવાલોમાં વિજ્ઞાન આધારિત મજબૂત પુરાવાનો સ્પષ્ટ અભાવ છે, તેમાં કોઈ તથ્ય નથી. મંત્રાલયે આંકડા આપીને જણાવ્યું હતું કે પેટ્રોલ કરતાં ઇથેનોલનું ઓક્ટેન રેટિંગ વધુ હોવાથી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વધુ ઉચ્ચ ગુણવત્તાવાળું હોય છે. પેટ્રોલિયમ મંત્રાલયનું કહેવું છે કે, ‘દેશ-વિદેશમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત યાંત્રિક અને કાર્યક્ષમતા સંબંધિત વિવિધ પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ…

Read More

નર્મદા, 05            નર્મદાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો અંત આવતો દેખાઈ નથી રહ્યો, ‘લાફાકાંડ’ મામલે હજુ પણ જેલમાંથી મુક્તિ મળી નથી. છેલ્લા એક મહિનાથી વડોદરા  સેન્ટ્રલ જેલમાં બંધ વસાવાની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં આજે, 5મી ઑગસ્ટના રોજ સુનાવણી થવાની હતી, પરંતુ કોર્ટના નિર્ધારિત સમય સુધી અરજી બોર્ડ પર ન આવતા સુનાવણી થઈ શકી નહોતી. હવે આ કેસમાં આગામી 13મી ઑગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેના કારણે વસાવાનો જેલવાસ વધુ લંબાયો છે.            આ ઘટના 5 જુલાઈ, 2025ના રોજ ‘આપણા તાલુકો વાઇબ્રન્ટ તાલુકો’ (ATVT) સંકલન સમિતિની બેઠક દરમિયાન બની હતી. ફરિયાદી…

Read More

સુરત, તા.૦૩ સુરતના લિંબાયત વિસ્તારમાં ડુંભાલ ફાયર સ્ટેશન પાસે એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ સનસનીખેજ ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ હત્યામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મૃતક આલોક અગ્રવાલ બ્રોકરનો વ્યવસાય કર્યો હતો. અજાણ્યા શખ્સોએ તેને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પૂરાવાઓના આધારે દીપક સરજુસિંગ અને ભગવાન સવાઈ નામના બે આરોપીઓને ઝડપી પડ્યા છે. આ ઉપરાંત,…

Read More

(સિટી ટુડે) સુરત,તા.૦૩ આ કામે ગુનાની હકીકત એવી છે કે, તા.૦૯/૦૭/૨૦૧૯ ના કલાક ૨૨/૨૫ વાગ્યા પહેલા પુણાગામ નયા કમેલા, આનંદ નગર ઝુપડપટ્ટીમાં આવેલ સંતોષ ગુપ્તાના મકાનના ઓટલા પાસે આ કામના આરોપીઓ ઈકલાબ ઉર્ફે પાપડી ઉર્ફે યાસીન, ઈરફાન ઉર્ફે એલ.ડી. અને સદામ અલીનાઓ તથા મરણ જનાર ફારૂક ચારેય જણા ભેગા મળીને નાસ્તો કરતા હતા, તે દરમિયાન આરોપીઓએ પૈસાની લેવડ-દેવડમાં મરણ જનાર ફારૂક નાસીર સૈયદ, રહે. નયા કમેલા, સંજયનગર, ઝુંપડપટ્ટી, સુરતનાઓ સાથે અગાઉ ઝઘડો થયેલ, જેની અદાવત રાખી મરણ જનાર ફારૂક સાથે ઝઘડો કરેલો, જેમાં આરોપી નં.૩ સદામે મરણ જનાર ફારૂકના માથામાં ત્રણ-ચાર લાકડાના ફટકા મારેલ અને તેના હાથમાંથી લાકડાનો ફટકો લઈ…

Read More

રૂ.૫૬ લાખ ઉપરાંતના હીરાનો માલ લીધા બાદ પેમેન્ટ ન ચૂકવતા કતારગામ પોલીસ મથકમાં ૨ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો (સિટી ટુડે) સુરત તા.૦૩ અગાઉ ધંધાકીય લેવડ-દેવડ થઈ હોઈ અને કોઈ વ્યાપારમાં પેમેન્ટ ન ચૂકવાય તો તે બનાવ ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યામાં આવતો નથી એવી બચાવ પક્ષની દલીલ માન્ય રાખી રૂ.૫૬ લાખ ઉપરાંતના હીરાનો માલ લીધા બાદ પેમેન્ટ ન ચૂકવવાના કેસમાં વેપારીને સેશન્સ કોર્ટે શરતોનો આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ કેસની વિગત એવી છે કે અશોક ધરમશીભાઈ ખેની (રહે. ૧૦૧, શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ, અડાજણ) અને ઘનશ્યામ કોબડી (રહે. ૫૭, શ્યામ વિલા સોસાયટી, સરથાણા જકાતનાકા) વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં રૂ.…

Read More

(સિટી ટુડે) સુરત,તા.૦૩ સિંગણપોર – ડભોલી પોલીસ સ્ટેશનમા નોંધાયેલ “૧૯ વર્ષીય શિક્ષિકા આપઘાત કેસ” કૃત્ય અત્યંત જઘનીય હોય અને કિશોર પુખ્તવયના વિચારો ધારવતો હોય જેથી બાળ કિશોરની ટ્રાયલ પુખ્તય વયના વ્યક્તિ જેવી ચલાવવા માટે ફરીયાદ પક્ષ તરફથી જુવેનાઈ જસ્ટીશ બોર્ડ સમક્ષ બાળ કિશોર – નિલ વિષ્ણુભાઈ દેસાઈ નાઓને જુવેનાઈલ જસ્ટીશ એક્ટની કલમ ૧૫ હેઠળ પુખ્ત વયનો ગણી ટ્રાયલ ચલાવવા અનુસંધાનેની અરજી કરવામા આવેલ તે અરજી નામંજુર કરતી જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ. બહુ ચચિર્તની કેસની વિગત એ રીતેની છે કે, ૧૯ વર્ષીય શિક્ષિકાના આપઘાત કેસમા કાયદાના સંઘર્ષમા આવેલ બાળકિશોરનો કેસ નામદાર સેશન્સ કોર્ટમાં કેસ ચલાવવા સબંધીત પોલીસ ઈન્સ્પેક્ટર સાહેબ નાઓએ અરજી કરેલ…

Read More

(સિટી ટુડે) સુરત,તા.૦૩ નામદાર કોર્ટ દ્વારા આરોપીએ ફરીયાદી પાસેથી નાણાં લીધેલ હોય તેવી હકીકત સાબિત કરવા ફરીયાદી સદંતર રીતે નિષ્ફળ નિવડેલ હોય તે બચાવ નામદાર કોર્ટે માન્ય રાખી તથા ફરીયાદ પક્ષે કેસનાં જુદા જુદા તબકકે જુદી જુદી રજુઆતો કરવામાં આવેલ તે ઘ્યાને લઈ ચેક રીર્ટનનાં કેસમાં આકીબ અસલમ કુરેશી નાઓને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવતી અદાલત ફરીયાદી હરેશકુમાર ડાહયાલાલ મોદી નાઓ ફાયનાન્સનો ધંધો કરે છે અને આરોપી આકીબ અસલમ કુરેશી નવેમ્બર-૨૦૨૧ માં ફરીયાદીને ઘરે આવી ત્રણ ચાર માસ પુરતા રૂા.૨,૦૦,૦૦૦/- ની માંગણી કરેલી અને ફરીયાદીએ આરોપીને શાહુકારની વ્યાજની સમજ આપેલી અને આરોપી ફરીયાદી પાસેથી હાથઉછીની રકમ લેવા માટે તૈયાર…

Read More