નવી દિલ્હી, તા.૨૫ પહેલગામ આતંકી હુમલાને લઈને દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. આ વચ્ચે દિલ્હીની જામા મસ્જિદમાંથી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. જુમાની નમાઝ બ... Read more
નવી દિલ્હી, તા.૨૫ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા વક્ફ સંશોધન એક્ટ કેસ પર આજે કેન્દ્ર સરકારે સોગંદનામું રજૂ કર્યું છે. આ સોગંદનામામાં કેન્દ્ર સરકારે કાયદાને યોગ્ય ઠેરવતાં સુપ્રીમ કોર્ટના તમામ સવ... Read more
મધુબની, તા.૨૪ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજે, પંચાયતી રાજ દિવસ નિમિત્તે, આખો દેશ બિહારના મિથિલા સાથે જાેડાયેલો છે. આજે, દેશ અને બિહારના વિકાસ સાથે જાેડાયેલા હજારો કરોડ રૂપિયા... Read more
પહેલગામ, તા. ૨૩ જમ્મુ-કાશ્મીરના પ્રવાસ કેન્દ્ર પહેલગામમાં નિર્દોષ હિન્દુ પ્રવાસીઓની હત્યા કરનારા ઈસ્લામિક આતંકીઓના સ્કેચ જારી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મીડિયા અને સોશિયલ મીડિયામાં એક ફોટો પ... Read more
નવી દિલ્હી,તા.૨૨ શરબત જિહાદ શબ્દથી હાઈકોર્ટનો આત્મા હચમચી ગયો છે અને સ્વામી રામદેવ સામે કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. કોઈ કંપનીનું નામ લીધા વિના સ્વામી રામદેવે શરબત જિહાદ શબ્દપ્રયોગ કર્ય... Read more
જમ્મુ-કાશ્મીર, તા.૨૦ જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લો કુદરતના કહેરનો સામનો કરી રહ્યું છે. સતત મૂશળધાર વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયુ છે. જિલ્લાના અનેક હિસ્સામાં પુરની સ્થિતિ સર્જાઈ છે. આભ ફાટતા... Read more
નવી દિલ્હી, તા.૧૯ વક્ફ સુધારા કાયદાને લઈને સમગ્ર દેશમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. જાેકે, આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં છે અને બે દિવસથી તેની સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન, ભારતીય જનતા પાર્ટી ન... Read more
હમાસ, તાા.૧૮ ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે ખતમ થવાની અણીએ હોય તેવું લાગે છે. હમાસે ઈઝરાયલને યુદ્ધ ખતમ કરવાનું આહ્વાન કરતાં કહ્યું કે અમે તમામ બંધકોને છોડવા તૈયાર છીએ પણ... Read more
નવી દિલ્હી, તા.૭ કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદ ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને જાડા કહીને ટીકા કર્યા બાદ, તેમણે હવે ગણિતના મૂળને લઈને એક નવું વિવાદ... Read more
પ્રયાગરાજ, તા.૨૧ મહાકુંભમાં કેટલાક અધર્મીઓએ એવું કૃત્ય આચર્યું છે, જેને ક્યારેય માફ ન કરી શકાય. હવે તેમના વિરુદ્ધ તાબડતોડ એક્શન લેવામાં આવી રહી છે. પ્રયાગરાજ પોલીસે મહાકુંભમાં સ્નાન કરતી મહિ... Read more