Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, June 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ભાજપનો ૨૦૦૦ કરોડનું નુકસાન થયાનો દાવોઃ ભાજપ-આપ વચ્ચે CAG લીક રિપોર્ટના મુદ્દે ઘમસાણ

    ભાજપનો ૨૦૦૦ કરોડનું નુકસાન થયાનો દાવોઃ ભાજપ-આપ વચ્ચે CAG લીક રિપોર્ટના મુદ્દે ઘમસાણ

    City Today DailyBy City Today DailyJanuary 11, 2025

    રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પૂછ્યું કે, ‘CAG રિપોર્ટ ક્યાં છેઃ આ દાવાઓ ક્યાંથી આવી રહ્યા છે

    નવી દિલ્હી, તા.૧૧
    દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કથિત લિકર કૌભાંડ એક મોટો મુદ્દો બની ગયો છે. ભારતીય નિયંત્રક અને ઓડિટર જનરલ (CAG)ના અહેવાલને ટાંકીને, ભાજપે આમ આદમી પાર્ટી (AAP)ને ઘેરી છે. ભાજપનો દાવો છે કે લિકર પોલિસી કૌભાંડને કારણે દિલ્હીને ૨ હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. આ ઉપરાંત ઘણા આપના નેતાઓએ લાંચ પણ લીધી હતી. જાે કે, આપે આ મુદ્દા પર વળતો પ્રહાર કર્યો છે અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પૂછ્યું કે, ‘CAG રિપોર્ટ ક્યાં છે. આ દાવાઓ ક્યાંથી આવી રહ્યા છે.’

    અહેવાલો અનુસાર, ભાજપે CAG લીક થયેલો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. લિકર કૌભાંડથી સરકારી તિજાેરીને ૨,૦૨૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભાજપનો આરોપ છે કે, નીતિના અમલીકરણમાં ખામી રહી છે. આપ નેતાઓને પણ લાંચ મળી છે. દારૂ કૌભાંડને કારણે થયેલા નુકસાનનો આંકડો પહેલી વાર સામે આવ્યો છે. ભાજપે દાવો છે કે એક યુનિટમાં ખોટ દેખાઈ હતી, છતાં તેનું લાઇસન્સ રિન્યુ કરવામાં આવ્યું હતું. લાઇસન્સ આપવામાં ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને સજા કરવામાં આવી ન હતી. કિંમત નિર્ધારણમાં પણ પારદર્શિતાનો અભાવ હતો. ઘણાં મહત્ત્વપૂર્ણ ર્નિણયો પર કેબિનેટની મંજૂરી કે લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી લેવામાં આવી ન હતી.

    લિકર કૌભાંડ અંગે ભાજપના દાવા પર AAP નેતા સંજય સિંહે જણાવ્યું હતું કે, ‘આ CAG રિપોર્ટ ક્યાં છે? આ દાવાઓ ક્યાંથી આવી રહ્યા છે? શું આ ભાજપ કાર્યાલયમાં સુપરત કરવામાં આવ્યું હતું? ભાજપના નેતાઓએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે.

    Post Views: 610
    ભાજપનો ૨૦૦૦ કરોડનું નુકસાન થયાનો દાવોઃ ભાજપ-આપ વચ્ચે ઝ્રછય્ના લીક રિપોર્ટના મુદ્દે ઘમસાણ
    Previous Articleમોદી ભગવાન છે, વિષ્ણુનો ૧૩મો અવતારઃ સંજય રાઉતનો કટાક્ષ
    Next Article બેટ દ્વારકામાં ભેદભાવપૂર્ણ રીતે માત્ર મુસલમાનોના ઘરો અને ધાર્મિક સ્થાનો ઉપર બુલ્ડોજરની ગેરકાયદેસર કાર્યવાહીને રોકવા માંગ

    Related Posts

    नफरत छोडो… भारत जोडो… राहुल जी का अभियान सेक्युलर हिन्दु समाज के साथ कंधे से कंधा मिलाकर मतदान करने से ही सफल होगा

    April 18, 2026

    दरियापुर के मतदाता जाग जाए.. सावधान.. सावधान.. क्यों हुमायु कबीर दरियापुर हराना चाहता है?

    April 17, 2026

    लोकतंत्र की हत्या बर्दाश्त नहीं

    April 13, 2026
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.