Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » શહેરમાં વેલેન્ટાઈન-ડે પર અનોખી પહેલ, સુરત પોલીસે પરેડ ગ્રાઉન્ડ ખાતે બાઈક ચાલકોને હેલ્મેટ વિતરણ કર્યા

    શહેરમાં વેલેન્ટાઈન-ડે પર અનોખી પહેલ, સુરત પોલીસે પરેડ ગ્રાઉન્ડ ખાતે બાઈક ચાલકોને હેલ્મેટ વિતરણ કર્યા

    City Today DailyBy City Today DailyFebruary 14, 2025

    સુરત, તા.૧૪
    સુરત શહેરમાં વેલેન્ટાઈન ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં સોલેક્ષ એનર્જી લિમિટેડ અને સુરત પોલીસે સંયુક્ત રીતે બાઈક ચાલકોને વિનામુલ્યે હેલ્મેટનું વિતરણ કર્યું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ૧૫ ફેબ્રુઆરીથી અમલી બનનારા ફરજિયાત હેલ્મેટના નિયમ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. સુરતમાં ૧૫ ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત છે. ત્યારે આજે ૧૪ ફેબ્રુઆરી અને વેલેન્ટાઈનના દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સુરત પોલીસ પરિવાર અને સોલક્ષ પરિવાર દ્વારા આજે વાહન ચાલકોને હેલ્મેટ આપવામાં આવ્યા હતા. હેલ્મેટ પહેરવાથી પોતાની અને બીજાની ઝીંદગી બચાવી શકે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, સુરતમાં ૧૫ મી ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત છે અને સુરતીઓ હેલ્મેટ પહેરશે તેઓ મને સો ટકા વિશ્વાસ છે આજે સોલેક પરિવાર અને સુરત પોલીસ પરિવાર સાથે મળી લોકોને હેલ્મેટ વિતરણ કર્યા હતા.
    જાે કોઈપણ વ્યક્તિઓએ આવતીકાલથી હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તેમને દંડ ફટકારવામાં આવશે. આ સાથે વખતોવખત ટ્રાફિકના નિયમોનું ઉલન કરતા હોય તેવા વાહન ચાલકોનું લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવશે આરટીઓ સાથે સંકલન કરી તે દિશામાં પણ કામગીરી કરવામાં આવશે.

    Post Views: 344
    શહેરમાં વેલેન્ટાઈન-ડે પર અનોખી પહેલ સુરત પોલીસે પરેડ ગ્રાઉન્ડ ખાતે બાઈક ચાલકોને હેલ્મેટ વિતરણ કર્યા
    Previous Articleહિંમત હોય તો મણિપુર જાય અને માફી માંગી બતાવે, કોંગ્રેસે એક વખત ફરી મણિપુર મુદ્દે ભાજપને ઘેરી
    Next Article રાહુલ-પ્રિયંકા ગાંધી પર ભાજપ સાંસદની વિવાદિત ટિપ્પણી, આ લોકો પાપ ધોઇને મહાકુંભમાંથી આવશે તો પણ પાછા ફરી એ જ કામ કરશે, હું આ લોકોને ‘ફરજી ગાંધી પરિવાર’ કહું છું

    Related Posts

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.