સુરત, તા.૨૮ હાલ પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યા મુજબ, અમદાવાદમાંથી ૮૯૦, સુરતમાંથી ૧૩૨ શંકાસ... Read more
સુરત, તા.૨૮ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ કરેલા હુમલામાં ૨૬ નિર્દોષ લોકોના જીવ ગયા હતા. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળસંધિ સ્થગિત કરવાનો ર્નિણય લેતા જ પાકિ... Read more
સુરત/અમદાવાદ,તા.૨૬ પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઇ છે ત્યારે વિવિધ વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓને શોધી શોધીને તગેડી મૂકવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ અને સુરતથી એક ચોંક... Read more
(સિટી ટુડે) સુરત,તા.૨૬ સલાબતપુરા પો.સ્ટે.એ પાર્ટ.ગુ.૨.નં. ૧૧૨૧૦૦૫ ૫૨૪૧૪૫૧/૨૦૨૪ થી ઈ.પી.કોડની કલમ–૪૦૬, ૪૦૯, ૧૨૦(બી), ૫૦૪, ૫૦૬(૨) મુજબનો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદની ટુંકી વિગતો ધ્... Read more
ગાંધીનગર, તા. ૨૫ પહલગામમાં આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનને આકરો સંદેશો આપતા બુધવારે સાર્ક વિઝા હેઠળ આવેલા પાકિસ્તાનીઓને દેશ છોડવા આદેશ કર્યો હતો. ભારત સરકારે હવે ગુરુવારે પાકિસ્તાની નાગરિક... Read more
સુરત, તા.૨૪ કાળજું કંપાવી દેતાં અને સરકારના સબસલામતના પોકળ દાવાની પોલ ખોલતા આ શબ્દો છે, જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મોતને ભેટેલા સુરતના શૈલેષ કળથિયાની પત્ની શીતલબેનના…આવી સરકારને ક... Read more
સુરત,તા.૨૪ પહલગામમાં સુરત સહિત દેશના અન્ય રાજ્યોના પ્રવાસી પર થયેલા આતંકવાદી હુમલાને ચારેય તરફથી વખોડવામાં આવી રહ્યો છે. આ હુમલામાં સુરતના એક વ્યક્તિનું મોત થયું છે તેમની અંતિમ યાત્રા દરમિયા... Read more
સુરત, તા.૨૩ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે (૨૨ એપ્રિલ)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં ૨૭ લોકોનાં મોત થયાં હતાં, જેમાં ત્રણ ગુજરાતીનો પણ સમાવેશ થયો હતો. કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ગુજરાત... Read more
સુરત, તા.૨૩ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે (૨૨ એપ્રિલ)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં ૨૭ લોકોનાં મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને એક સુરતના યુવકન... Read more
સુરત, તા.૨૨ સામાન્ય રીતે જેને NGO કે આરોગ્ય સંસ્થાઓનો વિષય માનવામાં આવે છે એવા આત્મહત્યાના સંવેદનશીલ મુદ્દે સુરત પોલીસે માનવીય અભિગમ અપનાવ્યો છે. ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સુરત શહેર પોલીસ... Read more