Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, June 28
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મારામારીના ગુનામાં આરોપીઓને સજા ફટકારતી કોર્ટ

    મારામારીના ગુનામાં આરોપીઓને સજા ફટકારતી કોર્ટ

    City Today DailyBy City Today DailyJanuary 18, 2025

    (સિટી ટુડે) સુરત,તા.૧૮
    સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ્ધ ઈ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪,૧૮૮ થી તા.૨૧/૦૩/૨૦૦૮ નાં રોજ ગુનો નોંધાયેલ છે. મુજબનો ગુનો નોંધાયેલ છે. જેમાં કેસની ટુકમા હકીકત એવી રીતની હતી કે, આ કામના આરોપીઓએ એકબીજાની મદદગારીથી તા.૧૯/૦૩/૨૦૦૮ ના કલાક ૧૮/૦૦ વાગ્યાના સુમારે ઘર નં. ૩/૨૨૦૨ પીપરડી શેરી સલાબાતપુરાની સામે આ કામના સામાવાળા ફરીયાદી સાથે ગાળગલોચ કરી ઢીકક–મુકકીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી તથા આરોપી નં. ૧,૩,૪, નાઓએ લાકડી વડે માર મારી ફરીયાદીને માથાંમાં, હાથ નાં ભાગે તેમજ પીઠનાં ભાગે ઈજા કરી ઘર ખાલી કરી દે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા મેં પોલીસ કમીશ્રનર ના હથિયારબંધીના જાહેરનામાં નો ભંગ કરી ગુનો કરેલ છે, જે મતલબની ફરીયાદ, ફરીયાદીએ આ કામના આરોપીઓ વિરૂધ્ધ સલાબતપુરા પો.સ્ટે.માં આપેલ. સદર કેસની ન્યાય કાર્યવાહી ચાલી જતા ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિ શંક પણે પુરવાર કરેલ અને સદરહું કેસમાં નામદાર ૬ એડીશ્નલ જયુડીશિયલ મેજિસ્ટ્રેટ જજ વિ.ડી.દવે સાહેબ એ આરોપીઓને તકસીરવાન ઠરાવી ત્રણ માસની સાદી કેદ ની સજા તથા પ્રત્યેક આરોપીને રૂા. ૧૦૦૦/- દંડ કરવામાં આવેલ છે. સદરહુ કેસમાં ફરીયાદ પક્ષ તરફે સરકારી વિધવાન વકીલએ.પી.પી.એન.એ વસાવા તથા વિધવાન વકીલએમ.એમ. રંગરેજ ની દલીલોને ગ્રાહય રાખેલી હતી.

    Post Views: 626
    મારામારીના ગુનામાં આરોપીઓને સજા ફટકારતી કોર્ટ
    Previous Articleવરઘોડા કાઢવાનું કાર્ય પોલીસ ક્યારેય કરતી નથીઃ DGP
    Next Article મોદી સરકારનું શાનદાર કામ : મોબાઈલમાં આ એપ ડાઉનલોડ કરી લો, ક્યારેય છેતરાશો નહીં

    Related Posts

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.