Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, June 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મોદી સરકારનું શાનદાર કામ : મોબાઈલમાં આ એપ ડાઉનલોડ કરી લો, ક્યારેય છેતરાશો નહીં

    મોદી સરકારનું શાનદાર કામ : મોબાઈલમાં આ એપ ડાઉનલોડ કરી લો, ક્યારેય છેતરાશો નહીં

    City Today DailyBy City Today DailyJanuary 18, 2025

    TRAI DND 3.0ના નામથી એપની મદદથી તમે અજાણ્યા નંબરથી આવતા કોલ્સ અને મેસેજને બ્લોક કરી શકશો
    નવી દિલ્હી, તા. ૧૮
    ફ્રોડ અથવા છેતરપીંડી કરનારા કોલ્સથી છુટકારો અપાવવા માટે સરકારે વધુ એક ખાસ એપ લોન્ચ કરી છે. સરકારે થોડા સમય પહેલા TRAI DND 3.0 ના નામથી એક એપ રજૂ કરી હતી, જેની મદદથી તમે અજાણ્યા નંબરથી આવતા કોલ્સ અને મેસેજને બ્લોક કરી શકશો. પણ હવે દૂરસંચાર વિભાગે સંચાર સાથી એપના નામથી એક નવી એપ લોન્ચ કરી દીધી છે. જે સાઈબર ફ્રોડ, ફેક કોલ્સ અને મોબાઈલ સિક્યોરિટી સાથે જાેડાયેલી કેટલીય સમસ્યાઓનું હલ થઈ થશે.
    આ એપને કેન્દ્રીય સંચાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક ખાસ પ્રોગ્રામમાં રજૂ કરી હતી.
    આ એપ મોબાઈલ યુઝર્સને પોતાના ફોનમાંથી જ સાઈબર ક્રાઈમને ફરિયાદ નોંધાવવા અને મોબાઈલ સાથે જાેડાયેલી અન્ય કોઈ પણ સમસ્યા માટે ખાસ સુવિધા આપે છે.હકીકતમાં જાેઈએ તો, આ સંચાર સારથી એપનો ઉદ્દેશ્ય સ્માર્ટફોન યુઝર્સને સેફ અને અવેયર કરવાનું છે. આ અગાઉ ૨૦૨૩માં સરકારે સંચાર સાથી પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું, જે ફેક કોલ્સ અને મેસેજની ફરિયાદ કરવા, ખોવાયેલા ડિવાઈસનો IMEI નંબર બ્લોક કરવા અને આધાર સાથે જાેડાયેલ મોબાઈલ નંબરની જાણકારી સહિતના કેટલાય કામોમાં મદદ કરે છે. હવે આ પોર્ટલનો ઉપયોગ તમે મોબાઈલ એપ દ્વારા કરી શકશો, જે આપનો સાચો સાથી બનશે.

    Post Views: 463
    @modi
    Previous Articleમારામારીના ગુનામાં આરોપીઓને સજા ફટકારતી કોર્ટ
    Next Article કેનેડા ગયેલા વીસ હજાર ભારતીય વિદ્યાર્થીઓ કોલેજાેમાં ગયા જ નહીં

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.