સુરત, તા.૨૩ સુરતના વરાછા વિસ્તારમાં ઝોન ૧ ન્ઝ્રમ્ પોલીસે એક સફળ ઓપરેશન પાર પાડી ડુપ્લીકેટ બાગબાન તમાકુ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વરાછા વિસ્તારમાં આવેલા તિરૂપતિનગરમાં એક મ... Read more
અમદાવાદ, તા.૨૩ ગુજરાત એટીએસ એ એક મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ સાથે જાેડાયેલા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ ચાર શંકાસ્પદ આ... Read more
અમદાવાદ, તા.૨૩ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી છે. અમદાવાદથી દીવ ટેકઓફ કરવાની તૈયારી કરી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં અચાનક આગ લાગી છે. ફ્લાઈટમાં કુલ ૬૦ પ્રવાસીઓ હતા. આગની જાણ થતા... Read more
નવી દિલ્હી, તા.૨૩ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેના ભૂતપૂર્વ પ્રમોટર ડિરેક્ટર અનિલ અંબાણીને ‘ફ્રોડ‘ જાહેર કર્યા છે. નાણા... Read more
સુરત, તા.૨૨ ગુજરાતના સુરત સહિત દેશભરની કુલ ૧૫૯ શાળાઓને ગઇકાલે(૨૧ જુલાઈ) મોડી રાત્રે ધમકીભર્યા ઈ-મેલ મળતા ખળભળાટ મચી ગયો છે. આ ઈ-મેલમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની અને ‘બ્લડ બાથ‘ (મોટો સંહાર... Read more
સુરત, તા.૨૨ શહેરમાં નજીકના દિવસોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. જેને લઈને મૂર્તિ કારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત પોલીસ દ્વારા ગણેશ ચતુર્થીના તહેવારને લઈને જાહેરનામુ બહાર પાડવામં... Read more
નવીદિલ્હી,તા.૨૨ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલા બિલ પર ર્નિણય લેવામાં આવે છે, અત્યાર સુધી બિલ પર મહોર મારવા માટે કોઈ સમયમર્યાદ ન હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે ૮ એપ્... Read more
સિટી ટુડે: અમદાવાદ શું અરવિંદ કેજરીવાલ તબલીગી જમાતની માફી માંગશે? એકવાર ચાલતા ફરતા નેહરુજીએ મૌલાના અબુલ કલામ આઝાદને પૂછ્યું કે આ તબલીગી જમાત શું છે? ત્યારે મૌલાના આઝાદે કહ્યું હતું કે તમારે... Read more
મુંબઈ, તા.૨૧ બોમ્બે હાઈકોર્ટે સોમવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો અને ૨૦૦૬માં મુંબઈ લોકલ ટ્રેનોમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના તમામ ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું કે ફ... Read more
દીર અલ બલાહ, તા.૨૧ ગાઝામાં ઓક્ટોબર ૨૦૨૩થી હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત નજીકમાં આવે તેવી કોઈ સંભાવના જણાતી નથી. ગાઝામાં હવે જમીન ઉપરના હુમલાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.... Read more