Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, July 21
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બલેશ્વરગ્રામ પંચાયતની ઓફિસમાંથી મળેલી શંકાસ્પદ લાશનું પોસ્ટમોર્ટમ કેમ ન કરવામાં આવ્યું?

    બલેશ્વરગ્રામ પંચાયતની ઓફિસમાંથી મળેલી શંકાસ્પદ લાશનું પોસ્ટમોર્ટમ કેમ ન કરવામાં આવ્યું?

    City Today DailyBy City Today DailyJanuary 25, 2025
    • ૧૪મી જાન્યુઆરી ‘ઉત્તરાયણના દિવસે રવજી લાડ નામના ઇસમની મળેલી લાશ’ બાદ સરપંચ અને તલાટી દ્વારા કાયદેસર તપાસ નહિં કરાવવામાં આવતા શંકાઓ ઉપજી છે!

    (સિટી ટુડે) સુરત,તા.૨૫
    બલેશ્વરગ્રામ પંચાયતની ઓફિસમાં ઉત્તરાયણના દિવસે શંકાસ્પદ હાલતમાં મળેલી લાશ અંગે તર્ક વિર્તકો સર્જાઇ રહ્યા છે. ગ્રામ પંચાયતની ઓફિસમાં રઉજી લાડ નામના ઇસમની જે અગાઉ એક દિવસ પહેલા ગુમ થયા હતા તેઓની ૧૪ જાન્યુઆરી રજા દિવસે રહસ્યમય રીતે ગ્રામ પંચાયતની ઓફિસમાં મળેલી લાશને પોસ્ટમોર્ટમ નહિં કરાયું અને આ અંગે પોલીસ તપાસ પણ ન કરવામાં આવતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
    મળતી માહિતી મુજબ, બલેશ્વર ગામમાં રઉજી લાડ નામના ઇસમનું મૃત્યુ થવા પામ્યું હતું પણ આ વ્યક્તિ ૧૩ જાન્યુઆરીના રોજ ગુમ થયા હોવાની વિગતો બહાર આવી હતી. ત્યારબાદ આગલા દિવસ એટલે ૧૪મી જાન્યુઆરી ઉત્તારયણના દિવસે બલેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસમાંથી શંકાસ્પદ લાશ મળી આવતા ચકચાર ઉઠવા પામી હતી.
    સવાલ એ ઉભો થાય છે કે, બલેશ્વર ગામના સરપંચ અને તલાટી દ્વારા સરકારી કચેરીમાં લાશ મળી આવી હોવા છતાં મૃત્યુ કે પછી હત્યા અંગેની જાણ માટે પોસ્ટમોર્ટમ કે પોલીસ ફરીયાદ પણ દાખલ કરવામાં આવી ન હતી.
    સ્થાનીકોના કહેવા મુજબ, રવજી લાડ સરપંચ, તલાટી સહિતના આગેવાનોના સંપર્ક રહેતા હતા અને સરકારી કામોમાં પણ દોડધામ કરી ગ્રામ પંચાયતની ઓફિસ પાસે જાેવા મળતા હતા.
    હવે સવાલ એ ઉભો થાય છે કે, આ રવજી લાડ નામના વ્યક્તિની લાશ ગ્રામ પંચાયતની ઓફિસમાં આવી કઇ રીતી? અને જાે આ વ્યક્તિ એક દિવસ પહેલાથી ગ્રામ પંચાયતની ઓફિસમાં હતા તો ઓફિસની સંભાળ રાખનાર ઇસમ શું આ બાબતે અજાણ હતા? આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. શું રવજી લાડનું મૃત્યુ કે પછી અન્ય કોઇ ઘટના બની તે અંગે તપાસ જરૂરી બની છે.

    Post Views: 613
    બલેશ્વરગ્રામ પંચાયતની ઓફિસમાંથી મળેલી શંકાસ્પદ લાશનું પોસ્ટમોર્ટમ કેમ ન કરવામાં આવ્યું?
    Previous Articleતાપીમાં રેતી ખનનને લઈ ફ્લાઈંગ સ્કવોર્ડના દરોડા
    Next Article 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સુરત શહેરમાં મોરબી ટંકારા મેમણ સમાજ દ્વારા નર્સરી થી ધોરણ 12 સુધી અને કોલેજના છોકરા છોકરીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું

    Related Posts

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    July 7, 2026

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.